
બ્રિટનની કુલ વસ્તીના લગભગ ૩૦ ટકા લોકો ઘરે પણ નળના પાણીના બદલે બોટલ્ડ વોટરનો ઉપયોગ કરતા હોવાનું OnePollના સર્વેમાં જાણવા મળ્યું છે. બોટલ્ડ વોટરના વેચાણમાં...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમને ટેક દિગ્ગજો માર્ક ઝુકરબર્ગ અને સુંદર પિચાઈએ પણ સંબોધિત કરી હતી. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે એક નવી સંપૂર્ણ માલિકીની કંપની રિલાયન્સ ઈન્ટેલિજન્સનું અનાવરણ કર્યું હતું. કંપનીએ...
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો માટે આઈપીઓની દરખાસ્ત 2026ના પૂર્વાર્ધમાં ફાઈલ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે રિલાયન્સની નવી પેટાકંપની રિલાયન્સ ઈન્ટેલિજન્સને પણ આ મિટિંગમાં લોંચ...
બ્રિટનની કુલ વસ્તીના લગભગ ૩૦ ટકા લોકો ઘરે પણ નળના પાણીના બદલે બોટલ્ડ વોટરનો ઉપયોગ કરતા હોવાનું OnePollના સર્વેમાં જાણવા મળ્યું છે. બોટલ્ડ વોટરના વેચાણમાં...
અમેરિકામાં ભારતીય હેજ ફંડ મેનેજર સંજય વાલવાણી પર ઈન્સાઈડર ટ્રેડિંગનો આરોપ મૂકાયો છે. વાલવાણીએ એક અમેરિકી કર્મચારી પાસેથી મળેલી માહિતીના આધારે ફાર્મા સ્ટોક્સમાં...
કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે નવી એવિયેશન પોલિસીને ગ્રીન સિગ્નલ અપાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં...
એશિયન પરિવારોમાં લોકપ્રિય અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ યોજાયેલા છઠ્ઠા આનંદ મેળામાં મોજ મસ્તી, ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી સાથે બ્રિટનના મહારાણી ક્વીન એલીઝાબેથના જન્મ દિનની...
ભારતની સરકારી અને ખાનગી બેન્કો પાસેથી અબજો રૂપિયાની લોન લઇને પરત ચૂકવ્યા વગર જ દેશ છોડી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને વિશેષ કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે....
બ્રિટિશ માલસામાનની નિકાસમાં વિક્રમી વધારાથી ગત એપ્રિલમાં દેશની વેપારખાધમાં ધારણાથી વધુ ઘટાડો નોંધાયો હતો. ટ્રેડ સેક્ટરના આંકડા મુજબ ચાલુ વર્ષના પ્રથમ ત્રણ...
તાજેતરમાં બિઝનેસમેન ભીખુભાઈ અને વિજયભાઈ પટેલ સામે આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતા તેમજ જવાબદાર પત્રકારત્વમાં અગ્રેસર પબ્લિકેશન ‘ધ ટાઇમ્સ’ અને ‘ધ ડેઇલી મેઇલ’માં...
સરકારે બજેટમાં મૂકેલા કાપને કારણે હજારો લોકલ ફાર્મસી બંધ થવાની શક્યતા છે. તેની કડવી અસર નજીકની ફાર્મસી સુધી પહોંચવા માટે લાંબુ અંતર કાપતા ગ્રામીણ વિસ્તારોના...
બાય-ટુ-લેટ રોકાણોમાં ભારે વૃદ્ધિ સાથે વર્ષ ૨૦૧૩-૧૪માં યુકેમાં મકાનમાલિકોની સંખ્યા સાત ટકાના વધારા સાથે ૧.૭૫ મિલિયનથી પણ વધુ થયાનું રેવન્યુ અને કસ્ટમ્સ...
ભારતમાં રિઅલ એસ્ટેટ ખરીદનારાઓ માટે રાહતના સમાચાર છે. જો કોઈ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એપાર્ટમેન્ટ કે મકાન સોંપવામાં મોડું કરશે તો તે ડેવલપર્સને ૧૧.૨ ટકા વ્યાજ...