
દક્ષિણ ભારતના ચેન્નઈ સ્થિત દવાની કંપની ગ્લોબલ ફાર્મા હેલ્થકેર પ્રા. લિ.ના આઈ ડ્રોપથી અમેરિકામાં અંધાપો અને મોતની ઘટનાના પગલે કંપનીએ તેની દવા પાછી ખેંચી...
અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...
પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...
દક્ષિણ ભારતના ચેન્નઈ સ્થિત દવાની કંપની ગ્લોબલ ફાર્મા હેલ્થકેર પ્રા. લિ.ના આઈ ડ્રોપથી અમેરિકામાં અંધાપો અને મોતની ઘટનાના પગલે કંપનીએ તેની દવા પાછી ખેંચી...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં રેલવેને મોટી સોગાત આપી છે. રેલવેના બજેટમાં જંગી વધારો કરાયો છે. નાણાપ્રધાને બજેટમાં રેલવેને કુલ 2.4 લાખ કરોડ રૂપિયા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બીજી ટર્મની સરકારના છેલ્લા બજેટને આવકારતા કહ્યું હતું કે વંચિતોને પ્રાધાન્ય આપતું બજેટ સમાજના સપનાઓને સાકાર કરશે. અમૃત...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને આઝાદીના અમૃતકાળનું પહેલું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું, જેમાં ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે ‘સપ્તઋષિ મંત્ર’ અપનાવવા...
નિર્મલા સીતારામનના બજેટમાં સિનિયર સિટીઝન્સ માટે સારા સમાચાર એ છે કે, હવે તેઓ એક સાથે રૂ. 30 લાખ જમા કરાવીને દર મહિને રૂ. 20 હજા૨ની કમાણી કરી શકશે. અગાઉ...
અદાણી મામલે મંગળવારે સતત ત્રીજા દિવસે સંસદનાં બન્ને ગૃહોની કાર્યવાહી ઠપ રહી હતી. વિપક્ષોએ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની માગ અને ગૃહમાં આ મામલે ચર્ચાની...
હિન્ડેનબર્ગે 24 જાન્યુઆરીના રોજ ‘અદાણી ગ્રૂપઃ હાઉ ધ વર્લ્ડ્સ થર્ડ રિચેસ્ટ મેન ઇઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઇન કોર્પોરેટ હિસ્ટ્રી’ શીર્ષક હેઠળ અહેવાલ પ્રકાશિત...
અમેરિકી રિસર્ચ ફર્મ હિન્ડેનબર્ગે એક રિપોર્ટ રજૂ કરીને ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ અદાણી ગ્રૂપના આર્થિક વ્યવહારો સંદર્ભે ગંભીર સવાલ ઉઠાવ્યા છે. હિન્ડેનબર્ગના...
ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે નવો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. આ રેકોર્ડ એવો છે કે જેને જોઈને ખુદ મસ્ક પણ શરમાઈ જાય. આ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાની...
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે બી-20 ઇન્સેપ્શન મિટિંગના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં કહ્યું કે, ભારતે અનેક વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે નક્કર વિકાસ...