
દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના કમાણીના નાણાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું પાડનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન...
દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...
અમદાવાદમાં સર્જાયેલા વિમાન અકસ્માતે બોઈંગના ડ્રીમલાઈનર વિમાનોની વિશ્વસનીયતા સામે સવાલ પેદા કર્યા છે. ટેક્નિકલ ખામી, સોફ્ટવેર બગ્સ અને સુરક્ષા ચેતવણીનો આ વિમાનનો લાંબો ઈ તિહાસ રહ્યો છે.
દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના કમાણીના નાણાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું પાડનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન...
વોન્ટેડ ડાયમન્ડ મર્ચન્ટ નિરવ મોદીએ આશરે ૨ બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડ કેસમાં ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોમાં કાનૂની કાર્યવાહી...
સાઉદી અરેબિયામાં વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રે મહિલાઓ હવે ઝડપભેર પદાર્પણ કરી રહી છે. છેલ્લા ૪ મહિનામાં જ ૩૦ હજાર મહિલાઓને કોમર્શિયલ રજિસ્ટ્રેશન જારી કરાયાં...
હેલ્થ અને સોશિયલ કેર ડિપાર્ટમેન્ટ (DHSC) દ્વારા ફાર્માસ્યુટિકલ્સ સર્વિસીસ માટે જવાબદાર રહે તેવી નવી સ્થાનિક સંસ્થાઓની રચનાના પ્રસ્તાવો પર વિચારણા કરાઈ...
રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ન્યૂ એનર્જી બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં ૭૫ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણની જાહેરાત કરી છે....
વિશ્વમાં સૌથી ઉદારદિલ દાનવીર કોણ છે? એવો પ્રશ્ન પૂછાય તો તરત જ કોઇના પણ હોઠો પર બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટ) કે વોરન બફેટ (બર્કશાયરહાથવે)નું નામ આવશે. પરંતુ...
ચાન્સેલર રિશિ સુનાકના સસરા અને ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને એમેઝોન.કોમની સંયુક્ત માલિકીની ઓનલાઇન રીટેલ કંપની...
થિન્કટેન્ક રિઝોલ્યુશન ફાઉન્ડેશનના વાર્ષિક ‘લો પે બ્રિટન’ રિપોર્ટ અનુસાર સરકારની ફર્લો સ્કીમ સપ્ટેમ્બર પૂર્ણ થયા પછી ઓછું વેતન મેળવતા વર્કર્સને નોકરી ગુમાવવા કે છટણીના સૌથી વધુ જોખમનો સામનો કરવો પડશે. આ જોખમની સૌથી ગંભીર અસર સૌથી ઓછો પગાર ધરાવતા...
યુરોપના સર્વપ્રથમ રેફલ્સ- Raffles બ્રાન્ડના નિવાસસ્થાન સ્વરુપે લંડનના સૌથી પ્રતિષ્ઠિત બિલ્ડિંગ્સમાં એક ઓલ્ડ વોર ઓફિસ – OWOના રેસિડેન્સીસના બે નિવાસ ૧૫...
ચાન્સેલર રિશિ સુનાકે બિઝનેસીસની વિનંતીઓ ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે ફર્લો સ્કીમ હવે લંબાવાશે નહિ. ૨૧ જૂનના આઝાદી દિનને લંબાવાશે તો પણ આ સહાય યોજના ૧ જુલાઈથી...