ભારત 7.5 વિકાસ દર હાંસલ કરશેઃ વર્લ્ડ બેન્ક

વર્લ્ડ બેન્કનો અંદાજ છે કે ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાનો ગ્રોથ દર્શાવશે. અગાઉ તેણે 6.3 ટકા ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેમાં 1.2 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. વર્લ્ડ બેન્કે તેના લેટેસ્ટ સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટમાં કહ્યું હતું કે સાઉથ...

કેનેડાને મંદીનો ભરડો? એક મહિનામાં 800થી વધુ કંપનીઓએ દેવાળું ફૂંક્યું

વિશ્વના ઘણા દેશો વર્તમાન સમયમાં મંદીની ઝપટમાં છે. જાપાન મંદીમાં સપડાતાં માંડ બચ્યું છે પણ હવે કેનેડાને મંદીએ ભરડો લીધો છે. કેનેડામાં નાદારી માટે અરજી કરતી કંપનીઓની સંખ્યા ઝડપભેર વધી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ 800થી વધુ કંપનીઓ નાદારી માટે...

સોમવાર ૩૧ ઓગસ્ટે ચાન્સેલર રિશિ સુનાકની લોકપ્રિય બનેલી ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ યોજનાનો આખરી દિવસ હતો. કોરોના વાઈરસ મહામારીના કારણે ઠપ થયેલા હોસ્પિટાલિટી બિઝનેસીસની...

સ્કોટલેન્ડના લેનાર્કમાં ૨૭ ઓગસ્ટ ગુરુવારે પશુઓની હરાજીમાં ડબલ ડાયમન્ડ નામના છ મહિનાના ઘેટાનું ૩૬૫,૦૦૦ પાઉન્ડમાં વેચાણ થતાં તે વિશ્વનું સૌથી મોંઘું ઘેટું...

કોરોના વાઈરસ મહામારીની બ્રિટિશ અર્થતંત્ર પર ગંભીર અસર થઈ છે અને સરકારનું દેવું ૨ ટ્રિલિયન પાઉન્ડને પાર થઈ ગયું છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાક તિજોરીનો મોટો...

કોરોના મહામારીના લોકડાઉનમાં વર્કર્સ ઘેર રહીને ઓફિસનું કામકાજ કર્યા વિના જ ચોક્કસ વેતન મેળવી શકે તે માટે ચાન્સેલર રિશિ સુનાકે જાહેર કરેલી ૩૦ બિલિયન પાઉન્ડની...

‘ગુજરાત સમાચાર’ના ઘણાં વાચકોએ ‘યુટિલિટી ડીલ્સ’ની ઓફરનો લાભ લીધો છે. ઘણી કંપનીઓ ગેસ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરે છે. કંઈ કંપનીની ડીલ સારી છે તે સમજવામાં આપણે...

લંડનઃ ભારતના તાતા જૂથ અને સિંગાપોર એરલાઈન્સના સંયુક્ત સાહસ ‘વિસ્તારા’ એરલાઈન દ્વારા ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી ‘ટ્રાન્સપોર્ટ બબલ’ની રચનાના ભાગરુપે ૨૮...

કોરોના મહામારીનો સામનો કરવા માટે સરકારે બિલિયન્સ પાઉન્ડનું કરજ લેવું પડ્યું હોવાથી બ્રિટનનું રાષ્ટ્રીય કરજ સૌપ્રથમ વખત ૨ ટ્રિલિયન પાઉન્ડના આંકડાને વટાવી ગયું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) દ્વારા જાહેર ક્ષેત્રની૫ નાણાકીય સ્થિતિ અંગે...

પંજાબ નેશનલ બેન્ક સાથે અંદાજે ૧૧,૦૦૦ કરોડ રુપિયાથી વધુની છેતરપિંડી આચરનારા અને ગત વર્ષના માર્ચ મહિનાથી યુકેની વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયેલા હીરાના વેપારી...

રા એટોલના ડાઈવર્સના સ્વર્ગમાં સ્થિત અને પારદર્શક પાણીથી ઘેરાયેલો એક પ્રાચીન બીચ. અદારન સિલેક્ટ મીધુપ્પારુ પ્રિમિયમ ઓલ ઈન્ક્યુલ્યુઝીવ આપનો થાક ઉતારવા માટે...

પરદેશથી પરત ભારત જનારા પ્રવાસીઓ માટે સરકારે ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન ટાઇમ નક્કી કર્યો છે. યુ.કે.થી ભારત ખાસ કરીને ગુજરાત જનારા પ્રવાસીઓને કોઇ સગાસહોદર કે...



to the free, weekly Gujarat Samachar email newsletter