
એક ઘરમાં ગોળીબારની ઘટના બાદ એક જ પરિવારના સભ્યો એવા ત્રણ ભારતીયોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના 24 એપ્રિલે ન્યૂકેસલ સિટીમાં બની હતી., મૈસુરના જાણીતા ટેક...
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...
ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)એ 2015માં પત્નીની હત્યા કરીને નાસી છૂટેલા ભારતીય નાગરિકની માહિતી આપનાર માટે ઇનામની રકમ 2.5 લાખ ડોલરથી વધારી 10 લાખ ડોલર કરી હોવાનું એક નિવેદનમાં જણાવ્યું છે. છેલ્લે 35 વર્ષીય ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલ ન્યૂજર્સીનાં...

એક ઘરમાં ગોળીબારની ઘટના બાદ એક જ પરિવારના સભ્યો એવા ત્રણ ભારતીયોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના 24 એપ્રિલે ન્યૂકેસલ સિટીમાં બની હતી., મૈસુરના જાણીતા ટેક...

સ્પેસસૂટના સાઈઝિંગ ઈશ્યુને કારણે પહેલી ‘ઓલ ફિમેલ’ સ્પેસવોક ગુમાવનારી અંતરિક્ષપ્રવાસી એન. મેક્કલેનને છ વર્ષ બાદ ગયા ગુરુવારે ફરી આ મહામૂલો અવસર મળ્યો હતો....

કેનેડામાં સોમવારે સંસદીય ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. દેશના સૌથી મોટા સીબીસી પોલ સરવે મુજબ શાસક લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝરવેટિવ પાર્ટીથી આગળ ચાલી...

પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

અમેરિકાની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે રવિવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું...

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી...

જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત પાકિસ્તાન અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક પગલાં લઇ રહ્યું છે. પાકિસ્તાન પણ તેથી ચોંકી ગયું છે તેવા...

કેનેડામાં આવતા સોમવાર - 28 એપ્રિલે સંસદીય ચૂંટણી યોજાવાની છે. કેનેડામાં 20 લાખ ભારતીયો રહે છે. જેમાંથી 8 લાખ પાસે મતાધિકાર છે, જે દરેક પક્ષ માટે મહત્ત્વના...

ભારતના પ્રવાસે આવેલા અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આતિથ્યના ખૂબ જ વખાણ કર્યા અને જણાવ્યું કે તેમના બાળકોએ નરેન્દ્ર મોદી...

આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકા સાથેનાં વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવશે તેવી ભારતને આશા હોવાનું કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે....