અમેરિકા-ચીન રેસિપ્રોકલ ટેરિફ 90 દિવસ સ્થગિત રાખવા સંમત

અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...

ભારત-પાક.ને વેપાર નહીં કરવાની ધમકી આપી અણુયુદ્ધ અટકાવ્યુંઃ ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્રવિરામનો શ્રેય લેવાનો યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે શસ્ત્રવિરામ બંને દેશો વચ્ચેની વાતચીતથી શક્ય બન્યો છે જેમાં ત્રીજા દેશ કે પક્ષકારની કોઈ ભૂમિકા નથી.

અમેરિકામાં ત્રણ ભારતવંશીઓના અપમમૃત્યુના સમાચારે સમુદાયમાં શોકની લાગણી ફેલાવી છે. એરિઝોના સ્ટેટમાં કોકોનીનો કાઉન્ટીમાં આવેલા વુડ્સ કેન્યન લેકમાં આ દુર્ઘટના...

અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને કામચલાઉ કામદારો સહિત નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજદારો માટે વિઝા માટેના ઇન્ટરવ્યૂમાં મુક્તિની સુવિધા લંબાવી છે. અમેરિકન...

માઇગ્રેશન પોલિસી ઇન્સ્ટિટ્યુટ દ્વારા જારી કરાયેલા એક અભ્યાસ અનુસાર અમેરિકામાં હાલ 49 લાખ ભારતીયો વસવાટ કરી રહ્યાં છે. અમેરિકામાં વસતા આ 49 લાખ ભારતીયો...

અમેરિકામાં બીજી વાર ગેરકાયેદસર રીતે ઘૂસણખોરી માટે પકડાયેલ ભારતીય નાગરિક અશોક પટેલને બે વર્ષ કેદની સજા થઇ શકે છે. બે વર્ષ પહેલાં અશોક પટેલ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ માટે ઝડપાતાં તેને દેશનિકાલ કરાયો હતો.

અમેરિકાની ટોચની તપાસ સંસ્થા એફબીઆઈએ ભારતની ઇન્વેસ્ટિગેશન એજન્સી સીબીઆઈ અને દિલ્હી પોલીસ સાથે એક સંયુક્ત ઓપરેશનમાં લગભગ એક દાયકામાં ૨૦,૦૦૦થી વધુ અમેરિકનો, વિશેષરૂપે વૃદ્ધો, સાથે ટેકનિકલ સહાયના નામે આચરાયેલા અંદાજે એક કરોડ ડોલરનું કૌભાંડ ખુલ્લુ...

કેનેડાની રાજધાની ટોરોન્ટો નજીક વોઘન શહેરમાં આવેલી ઇમારતમાં સોમવારે એક વ્યક્તિએ ખુલ્લેઆમ ગોળીબાર કરતાં પાંચ લોકોનાં મૃત્યુ નોંધાયા છે. પોલીસ સાથેની અથડામણમાં...

અમેરિકામાં રહેતા ભારતીયોને ગ્રીનકાર્ડ મળવાનું સપનું ફરી તૂટી ગયું છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં સ્પીકર નેન્સી પેલોસીએ ઈગલ એક્ટને વોટિંગથી પહેલાં જ ફગાવી...

અમેરિકામાં ભારતીય મૂળના એક લેબ માલિકને 463 મિલિયન ડોલરના મેડિકેર ફ્રોડમાં દોષી ઠેરવાયા છે. તેમના પર દર્દીઓ માટે જરૂરી ન હોય તેવા ટેસ્ટ કરાવીને નાણા પડાવવાનો આરોપ મૂકાયો હતો.

યુટ્યુબના સીઈઓ સુજૈનનાં માતા એસ્થર વોજસ્કીનું માનવું છે કે બાળકોની સફળતા માટેની પૂર્વશરત છે તેમનામાં શિસ્તબદ્ધતા. એસ્થર વોજસ્કી જાણીતાં અમેરિકી પત્રકાર...



to the free, weekly Gujarat Samachar email newsletter