ભારત-અમેરિકા ટ્રેડ ડિલમાં કૃષિક્ષેત્ર મોટો અવરોધઃ જેમીસન ગ્રીર

ભારત અને અમેરિકા વચ્ચેની પ્રાસ્તાવિક દ્વિપક્ષીય વ્યાપાર સમજુતીને લઈને થઈ રહેલી વાટાઘાટો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. વોશિંગ્ટનમાં તાજેતરની ઉચ્ચ સ્તરની વાટાઘાટો પુર્ણ થયાં બાદ બન્ને દેશોએ સંકેત આપ્યો છે કે મોટાભાગના મુદ્દા પર સહમતિ સધાઈ...

ટ્રમ્પની બહુચર્ચિત ગોલ્ડ કાર્ડ વિઝા યોજનાનું ફિંડલું વળી જવા શક્યતા

 ટ્રમ્પ સરકાર દ્વારા તગડી કમાણીની આશા સાથે નવી શરૂ કરવામાં આવેલી ગોલ્ડ કાર્ડ વિઝા યોજનાનું ફિંડલું વળી જવાના સંકેતો સાંપડી રહ્યા છે. વાણિજ્ય પ્રધાન હાર્વર્ડ લુટનિકે કહ્યું હતું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ફક્ત એક વ્યક્તિને જ ગોલ્ડ કાર્ડ વિઝા...

કેનેડાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (સીબીપી)ની ટીમે ભારતવંશી કેનેડિયન નાગરિક ટ્રક ડ્રાઈવર ગગનદીપસિંહને 87 લાખ કેનેડિયન ડોલર્સની કિંમતના કોકેઈન સાથે...

અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યાની ઘટના સામે આવી છે. વોશિંગ્ટનમાં એક રેસ્ટોરાંની બહાર કોઈ વિવાદને લઈ ભારતવંશી 41 વર્ષીય વિવેક તનેજા પર હુમલો કરાયો હતો....

અમેરિકાએ જણાવ્યું છે કે MQ-9B ડ્રોન્સથી ભારતને વિસ્તૃત દરિયાઈ સુરક્ષા હાંસલ થશે અને દરિયાઈ ક્ષેત્રે જાગૃતિની ક્ષમતા પણ મળશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના...

અમેરિકાએ H-1B, L-1 અને EB-5 સહિતના નોન-ઈમિગ્રન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો કર્યો છે. એપ્રિલ 2024થી ફીમાં વૃદ્ધિ અમલી બનશે. હવે H-1B વિઝાની એપ્લિકેશન ફી...

કેનેડાની એક મલ્ટીપ્લેક્સ ચેઈને ભારતીય ફિલ્મોનું પ્રદર્શન અટકાવી દીધું છે કારણ કે તેના થિયેટરોને અજાણ્યા લોકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. કેનેડિયન...

ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં આવેલી કડવાશ ખતમ થવાનું નામ લેતી નથી. બંને દેશો વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે કેનેડાએ ફરી એક વાર ઝેર ઓક્યું છે. પોતાની...

અમેરિકામાં ઘાતક ફંગલ સંક્રમક રોગ કેંડિડા ઓરિસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ મહિને વોશિંગ્ટનમાં કેંડિડા ઓરિસના ચાર પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. ગણતરીના દર્દી...

અમેરિકાનાં કેટલાં શહેરોના અસલામત ક્ષેત્રોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અપરાધીઓના સોફટ ટાર્ગેટ બની રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં 30 ભારતીય વિદ્યાર્થીઓની...

અમેરિકામાં ભારતીય મૂળના શીખ દંપતી પર ફોર્સ્ડ લેબરના કેસમાં 20 વર્ષની જેલ અને આકરા દંડની સજા તોળાઇ રહી છે. આ ભારતીય દંપતી તેમના સ્ટોર પર તેમના જ કઝીનને...

કેનેડાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ)નું કહેવું છે કે ખાલિસ્તાની ત્રાસવાદી હરદીપસિંહ નિજરની હત્યાકેસની તપાસમાં ભારત સહકાર આપી રહ્યું છે. એનએસએ જોડી...



to the free, weekly Gujarat Samachar email newsletter