
શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શીવને દૂધ, બિલિપત્ર અને ધતુરો ચડાવતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના બીહાજોઇ ગામના એક પ્રાચીન શીવ...
બ્રિટિશ પુરાતત્વવિદોએ સફોલ્કના બર્નહામમાં માનવજાત દ્વારા પ્રગટાવાયેલા અગ્નિના પૌરાણિક અવશેષો શોધી કાઢ્યા છે. માણસો દ્વારા આગના ઉપયોગના પુરાવાથી સાબિત થયું છે કે, આદિમાનવો લગભગ ચાર લાખ વર્ષ પહેલા આ સ્થળે જ આગ પ્રગટાવતા હતા. આ સંશોધનને ‘નેચર’...
માલેતુજારોનો મુકામ ધરાવતું દુબઈ તેની ભવ્યતા અને રેકોર્ડ્સતોડ નવી-નવી વસ્તુઓ માટે જાણીતું છે. આ વખતે આ શહેર દુનિયાની સૌથી મોંઘી કોફીને કારણે ચર્ચામાં છે.

શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શીવને દૂધ, બિલિપત્ર અને ધતુરો ચડાવતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના બીહાજોઇ ગામના એક પ્રાચીન શીવ...

હ્યુમન ઇલેક્ટ્રિક બલ્બના હુલામણા નામથી જાણીતો આ ભારતીય યુવાન વીજળીમાંથી જ શારીરિક શક્તિ મેળવી લેતો હોવાનો દાવો કરે છે. અને તેનો માત્ર આ દાવો જ નથી. આ...

મહાનગરના સબર્બ અંધેરી ઈસ્ટમાંથી કાળજું કંપાવતા સમાચાર મળ્યા છે. નવમા ધોરણમાં ભણતા ૧૪ વર્ષના મનપ્રીતે ૬ માળની ઈમારતની છત પરથી કૂદીને આપઘાત કરી લીધો. કારણ?...

માતા-પુત્રનો સંબંધ દુનિયાનો સૌથી પ્રેમાળ સંબંધ છે. જે રીતે એક મા પોતાના સંતાનને દુ:ખી નથી જોઇ શકતી તે રીતે પુત્ર પણ માને દુ:ખી જોઇ શકતો નથી.

બિહારના ગયામાં એક વૃક્ષના રક્ષણ માટે ચાર બટાલિયનને તૈનાત કરવામાં આવી છે. એવું કોઇ કહે તો માન્યામાં ન આવેને?! પરંતુ આ હકીકત છે. આ વૃક્ષ એટલે ૨૬૫૦ વર્ષ જૂનું...

ભારતીય મૂળના ૧૧ વર્ષનો અર્ણવ મેન્સા આઇક્યુ ટેસ્ટમાં સૌથી વધુ ૧૬૨ માર્કસ મેળવીને દેશનો સૌથી બુદ્ધિશાળી બાળક બન્યો છે. આમ તેણે મહાન વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન...
તમે એવા તો ઘણા મ્યુઝિયમ જોયા હશે જ્યાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી, સિદ્ધ-સફળતાના ગુણગાન ગાતી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હોય. પરંતુ સ્વીડનનું આ મ્યુઝિયમ અનોખું છે. અહીં નિષ્ફળતાને પ્રદર્શિત કરવામાં આવી છે એમ પણ તમે કહી શકો. આ સ્થાનનું નામ છેઃ...

તમે એવા તો ઘણા મ્યુઝિયમ જોયા હશે જ્યાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી, સિદ્ધ-સફળતાના ગુણગાન ગાતી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હોય. પરંતુ સ્વીડનનું આ મ્યુઝિયમ...

કોનોટ પ્લેસની એક ઈમારતના હોલમાં એન્ટીક ચીજવસ્તુઓ એકત્ર કરવાના શોખીન આદિત્ય વીજ તેમના જૂના ટાઈપરાઈટર, કેમેરા, લેન્ડલાઈન ફોન, ગ્રામોફોન રેકોર્ડ્સ વચ્ચે પલાંઠી...

દેશમાં આઠમી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિરોધ પક્ષને ૩૮ ટકા કરતાં ઓછા મત મળશે તેવી પોતે કરેલી આગાહી ખોટી પડતાં પ્રોફેસર મેથ્યુ ગુડવિન પોતાનું પુસ્તક 'બ્રેકિઝટ:...