
મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આશરે 2100 કરોડ રૂપિયાના ખર્ચે...
હિમાલય પર્વતમાળામાં દુર્લભ કેન્સરવિરોધી ચાગા મશરૂમ મળી આવ્યો છે. આ મશરૂમની બીજી વિશેષતા એ છે કે તે 100 વર્ષ જૂના વૃક્ષની છાલ પર વિકસે છે. હર્બલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (બોર્ડ)ના નિવૃત્ત વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. વિજય ભટ્ટે સંશોધન દ્વારા તેની ઓળખ કરી છે.
સોશિયલ મીડિયા પર પોતાની જાતભાતની અતરંગી હરકતો કરવા માટે જાણીતા અમેરિકન ઇન્ફ્લુએન્સર માઈક હોલ્સ્ટને તાજેતરમાં એક એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકોના હોશ ઊડી ગયા છે.

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વરમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આદિ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી વિરાટ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આશરે 2100 કરોડ રૂપિયાના ખર્ચે...

અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગૂગલ મેપ્સને ફોલો કરીને ડ્રાઇવ કરીને જઈ રહેલા એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હવે મૃતકના પરિવારે ટેક કંપની ગૂગલ સામે...

વિશ્વમાં સૌથી મોટો આળસુ કોણ એ સ્પર્ધા જીતવા માટે તીવ્ર રસાકસી ચાલી રહી છે. ખરેખર પોતે જ જગતનો સૌથી નવરો - આળસુ આદમી છે એ સાબિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે....

મેડિકલ ક્ષેત્રે સતત નીતનવા સંશોધન અને પ્રયોગો ચાલતા રહે છે. આવું જ કંઇક ન્યૂ યોર્કની એક હોસ્પિટલમાં થયું છે. એક બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરમાં બે મહિના સુધી...

મેક્સિકોની સંસદમાં પ્રદર્શિત થયેલા 700થી 1800 વર્ષ જૂનાં મમી જેવાં બે હાડપીંજરની તસવીરોએ દુનિયાભરમાં ખળભળાટ મચાવ્યો છે. નિષ્ણાતોનો એક વર્ગ આને એલિયનના...

કોચિંગ સિટીના નામથી જાણીતા કોટા શહેરે હવે એક બીજી આગવી ઓળખ મેળવી છે. રાજસ્થાનમાં આવેલું કોટા દેશનું પ્રથમ અને વિશ્વનું એવું બીજું શહેર છે કે જ્યાં હવે...

ઈઝરાયેલમાં મૃત સમુદ્રના કિનારે એક ગુફામાંથી પુરાતત્વવિદોને કેટલીક અનોખી તલવારો અને હથિયારો મળ્યાં છે. આ તલવારો લગભગ 1900 વર્ષ પુરાણી હોવાનું કહેવાય છે.

એમ કહેવાય છે કે લગ્ન પહેલા સ્વર્ગમાં નક્કી થાય છે અને પૃથ્વી પર તેને અંજામ અપાય છે. કદાય યુગાન્ડાના સ્સાલોન્ગો ન્સિકોન્નેને હબીબ સેઝિગુ અને તેની સાથે લગ્ન...

નવા સેન્સસ અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હજારો ‘સદીવીર’ સારું આરોગ્યમય જીવન વીતાવી રહ્યા છે. 2021ના સેન્સસ મુજબ 13,924 લોકો (11,288 સ્ત્રી અને 2,636પુરુષ)...

મુંબઈમાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની તૈયારી અંતિમ તબક્કામાં છે. દર વર્ષે મુંબઈમાં દેશવિદેશમાંથી લાખો ભક્તો ગણપતિનાં દર્શન કરવા માટે ઊમટી પડે છે.