સંજય તન્નાઃ વેપારીમાંથી યુગાન્ડાના ટ્રેડ મિનિસ્ટર બનવાની રોમાંચક સફર

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ કેબિનેટ ફેરબદલમાં સંજય તન્નાની નિયુક્તિ દેશના નવા ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને કોઓપરેટિવ્ઝના મિનિસ્ટર તરીકે કરી છે. સંજય તન્ના દેશની આર્થિક લિડરશિપના કેન્દ્રમાં રહેલા અને પૂર્વ યુગાન્ડાના સૌથી વગશાળી બિઝનેસમેન, ફિલાન્થ્રોપિસ્ટ્સ...

યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ

 શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો...

યુગાન્ડાની ટીનેજર્સને થોડા મહિનાની ટ્રેનિંગ આપી અને તેમનામાં ક્રિકેટનું પ્રાથમિક જ્ઞાન આવી ગયું. જીંજાના ગબુલા રોયલ ફાઉન્ડેશને ક્રિકેટ ઈઝ લાઈફ પ્રોગ્રામ...

ઈથિયોપિયાના ટાઈગ્રે પ્રદેશના એક જિલ્લાના લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ ભૂખમરો વેઠી રહ્યા છે. કાફ્તા હુમેરામાં એક વ્યક્તિએ જણાવ્યું કે સાત મહિના ચાલેલી લડાઈમાં તેમનો પાક અને પશુઓ લૂંટી લેવાયા હોવાથી તેમની પાસે ખાવા માટે કશું જ નથી.તેમણે...

પૂર્વ આફ્રિકાના નાણાં પ્રધાનોએ પોતપોતાની સંસદમાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટ રજૂ કર્યા હતા. ઈસ્ટ આફ્રિકા કોમ્યુનિટી (EAC) સંધિ મુજબ પાર્ટનર દેશોએ તેમના...

પૂર્વ આફ્રિકાના મુખ્ય દેશ કેન્યા સાથે સંબંધ મજબૂત બનાવવાના ઉદ્દેશથી ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર ૧૨ જૂને કેન્યાની ત્રણ દિવસની મુલાકાતે નાઈરોબી પહોંચ્યા...

ગયા વર્ષે નવેમ્બરમાં સરકારે જ્યારે કાર્યવાહી કરી હતી ત્યારે  યુગાન્ડાના પાટનગર કમ્પાલાની શેરીઓમાં ૫૦થી વધુ લોકો પર ગોળીઓ વરસાવીને તેમની હત્યા કરવામાં આવી હતી.  

મોરેશિયસના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પ્રેસિડેન્ટ સર અનિરુદ્ધ જુગનાથનું ૯૧ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ દેશમાં સૌથી વધુ સમય માટે વડા પ્રધાન પદે રહ્યા હતા....

આ સમરમાં જાપાનના ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં બોક્સિંગની સ્પર્ધામાં ભાગ લેવા માટે યુગાન્ડા તૈયારી કરી રહ્યું છે ત્યારે સૌ પ્રથમ મહિલા બોક્સર...

કેન્યાના ૩૨ વર્ષીય શાંતિરક્ષક મેજર સ્ટેપલીન ન્યાબોગાને વર્ષ ૨૦૨૦નો યુનાઈટેડ નેશન્સ મિલીટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. તાજેતરમાં પૂરા થયેલા...

ઝિમ્બાબ્વેના પારંપારિક વડાએ ભૂતપૂર્વ શાસક રોબર્ટ મુગાબેના અવશેષો તેમના ગ્રામીણ ઘરેથી બહાર કાઢીને રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક...

યુએનના હ્યુમેનિટેરિયન્સે જણાવ્યું હતું કે દુષ્કાળ અને અપૂરતા વરસાદને લીધે સોમાલિયામાં ૨.૭૩ મિલિયનથી વધુ લોકો અન્નની તીવ્ર મુશ્કેલી તરફ વધી રહ્યા છે. દેશના...



to the free, weekly Gujarat Samachar email newsletter