ઇથિયોપિયામાં પૂર અને ભૂસ્ખલનના કારણે 30નાં મોત

દક્ષિણ ઇથિયોપિયાના ગામો ઝોનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા 30 લોકોના મોત થયાં હતાં. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, મોટાભાગના મોત પર્વતીય વિસ્તારોમાં થયાં હતાં. 

રોસ્તમ અઝિઝીનું તારીફા ગ્રુપ નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદશે

રોસ્તમ અઝિઝીના તારીફા ગ્રુપે તાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડામાં અગ્રણી અખબારોની માલિકી ધરાવતા નેશન મીડિયા ગ્રુપમાં 54 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

તાજેતરમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણી દરમિયાન કથિત રૂપે લોકશાહી અને માનવ અધિકારની અવગણના કરનારા યુગાન્ડાના અધિકારીઓ પર અમેરિકાએ વિઝા વિઝા નિયંત્રણો મૂક્યા હતા. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની જે બ્લિન્કેને ૧૬ એપ્રિલે જણાવ્યું હતું કે ૧૪ જાન્યુઆરીએ...

દેશની ભરચક થઈ ગયેલી જેલોમાં કોવિડ – ૧૯ સંક્રમણનું જોખમ ઘટાડવા ભીડ ઓછી કરવા ઝિમ્બાબ્વેએ પ્રમુખની માફી પર લગભગ ૩,૦૦૦ કેદીઓને છોડવાનું શરૂ કર્યું હતું.ગયા શનિવારે પાટનગર હરારેમાં ચીકુરુબી જેલ અને અન્ય જેલોમાંથી ૪૦૦ જેટલાં કેદીઓને છોડાયા હતા અને...

દેશના ઉત્તર ભાગમાં વીકેન્ડમાં બળવાખોરો સાથે થયેલી અથડામણમાં ઈજા પામેલા ચાડના પ્રમુખ ઈદરીસ ડેબીનું મૃત્યુ થયું હોવાનું આર્મી દ્વારા જણાવાયું હતું.ચૂંટણીના પ્રાથમિક પરિણામોમાં તેઓ છઠ્ઠી વખત વિજેતા બનશે તેવો અંદાજ મૂકાયો તેના એક દિવસ પછી આ જાહેરાત...

                                         • મ્બાલેમાં નકલી ડોલરની લે વેચ કરતાં બેની ધરપકડઃપૂર્વ યુગાન્ડાના મ્બાલે શહેરમાંથી નકલી ચલણનો વ્યવહાર કરતા બે લોકોની ધરપકડ કરાઈ હતી. મ્બાલે ડિસ્ટ્રિક્ટ પોલીસ કમાન્ડર અરાફત કાતોના નેતૃત્વ હેઠળના ઓપરેશનમાં...

ગુડ ફ્રાઈડે પછીના દિવસે સવારે કમ્પાલાના આર્ચબિશપ ડો. સિપ્રિયન કિઝિટો લ્વાંગાના આકસ્મિક અવસાનની જાહેરાતથી યુગાન્ડાવાસીઓને ખૂબ આઘાત લાગ્યો હતો. જોકે, ગયા...

માધવાણી ગ્રૂપના કેટલાંક વેરહાઉસીસ આગમાં બળીને ખાક થઈ જતાં જોઈન્ટ મેડિકલ સ્ટોર્સ – JMSને Shs૭ બિલિયનનું નુક્સાન થયું છે. ૯મી એપ્રિલે ફિફ્થ સ્ટ્રીટ ઈન્ડસ્ટ્રીયલ...

જંગી રકમની લોન મેળવવા માટે બિઝનેસમેન ડો. સુધીર રૂપારેલિયાની નકલી સહી કરતાં ઝડપાઈ ગયેલા ત્રણ જમીન દલાલોને જેલ થવાની શક્યતા છે. રોનાલ્ડ ન્દ્યારીબા અને સામ...

યુગાન્ડા નેશનલ એક્ઝામિનેશન બોર્ડ (Uneb) દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતાં સિનિયર સિક્સના પરીક્ષાર્થીઓ પકડાશે અને ગુનેગાર પૂરવાર થશે તો તેમને દસ વર્ષની જેલની...

યુગાન્ડાની જમીનો યુગાન્ડાના લોકોની માલિકીની છે અને રાષ્ટ્રીય બંધારણમાં કરાયેલી જમીનના પ્રકારની સિસ્ટમની જોગવાઈ મુજબ તેમની પાસે રહેશે. બંધારણની કલમ ૨૩૭ (૧)માં જણાવાયું છે કે જમીન યુગાન્ડાના નાગરિકોની રહેશે અને કલમ ૨૬ (૧) વ્યક્તિગત અથવા સામુદાયિક...



to the free, weekly Gujarat Samachar email newsletter