ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં સરકાર સમર્થક દળોએ બોકોહરામના આતંકીઓ સામે લડીને તાજેતરમાં અંદાજે ૯૦૦ બાળકોને તેમના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. યુએન દ્વારા જારી એક નિવેદનમાં આ જણાવ્યું છે. ૧૦૬ બાળકીઓ સહિત ૮૯૪ બાળકોને સરકાર સમર્થિત સિવિલિયન જોઇન્ટ ટાસ્ક...
આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે.
વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...
ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં સરકાર સમર્થક દળોએ બોકોહરામના આતંકીઓ સામે લડીને તાજેતરમાં અંદાજે ૯૦૦ બાળકોને તેમના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. યુએન દ્વારા જારી એક નિવેદનમાં આ જણાવ્યું છે. ૧૦૬ બાળકીઓ સહિત ૮૯૪ બાળકોને સરકાર સમર્થિત સિવિલિયન જોઇન્ટ ટાસ્ક...
આફ્રિકા ખંડના મધ્ય-પૂર્વ છેડે આવેલા દેશ ગેબોનમાં ૪૦ ભારતીય કામદારો ફસાઈ ગયા હોવાનો અહેવાલ રાષ્ટ્રસંઘના માનવાધિકાર કમિશને તાજેતરમાં આપ્યો હતો. થોડા દિવસ પહેલાં યુએન હ્યુમન રાઈટ કમિશન (યુએનએચઆર) દ્વારા આ અંગે ભારત સરકારને જાણ કરાઈ હતી. સાથે ગેબોન...
વિશ્વમાં સૌપ્રથમ આફ્રિકાના દેશ મલાવીમાં મેલેરિયાની રસી લોન્ચ થઈ છે. દર વર્ષે દુનિયામાં ૪.૩૫ લાખ લોકો મેલેરિયાથી મરે છે. આ માટે છેલ્લાં ૩૦ વર્ષથી રસી વિકસાવવાના...
આફ્રિકન દેશ બુર્કિના ફાસોના સિલગડજી શહેરના ચર્ચમાં ૨૯મી એપ્રિલે ફાયરિંગમાં પાદરી સહિત ૬ લોકોનાં મોત થયાં છે. બે લોકો ગુમ છે. માર્યા ગયેલા લોકોમાં પાદરીના બે પુત્ર પણ છે. પોલીસ મુજબ આ આતંકી હુમલો છે. સાત હુમલાખોર અલગ અલગ બાઇકથી ચર્ચમાં ઘૂસ્યા...
દક્ષિણ આફ્રિકાના યુગાન્ડા દેશમાં કચ્છીઓએ ઘણો વિકાસ કર્યો છે. તાજેતરમાં યુગાન્ડાના પાટનગર કંપાલામાં કચ્છ સત્સંગ સ્વામીનારાયણ નૂતન મંદિરમાં પાયાવિધિ સાથે...
સૌરાષ્ટ્રના હળવદના માથક ગામમાં જન્મેલા અને વર્ષોથી કેન્યામાં સ્થાયી થયેલા નરેન્દ્ર રાવલની કેન્યાની પ્રતિષ્ઠિત એગર્ટન યુનિર્વિસટીના વાઈસ ચાન્સલેર તરીકે...
ભરુચના મનબુર અને વલણ ગામના અને ધંધાર્થે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં સ્થાયી થયેલા બે યુવાનો પર લૂંટના ઇરાદે ધસી આવેલા અશ્વેતોએ પાંચમીએ ફાયરિંગ કરતાં બંને ગુજરાતી ઘવાયા હતા. ભરુચના મનુબર ગામે શેઠાણી સ્ટ્રીટના રહેવાસી મહંમદ હસુનુદ્દીન દાઉદ માજા ૮...
ઝિમ્બાબ્વે અને મોઝામ્બિકમાં તાજેતરમાં ઇદાઈ વાવાઝોડાએ સેંકડો લોકોનો જીવ લીધો અને હજારો બેઘર થઈ ગયા. વિશ્વભરના દેશો અને બિનસરકારી સંગઠનોએ પીડિતોને મદદ પહોંચાડી....
આફ્રિકન દેશ માલીના ઓગોસાગુ ગામમાં ડોગોન ઉગ્રવાદી સંગઠને હુમલો કરીને ગામમાં રહેતા ફુલાની સમુદાયના ૧૧૫ લોકોની હત્યા કરી છે. જેમાં ગામના સરપંચ અને તેના પૌત્ર-દોહિત્રની પણ હત્યા થઈ છે. ૨૩મીએ બનેલી આ ઘટનાની માલીની સેનાએ ૨૪મીએ માહિતી જાહેર કરી હતી....
ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં...