
૨૦૧૭ માં એક જિરાફ અને તેના બચ્ચાની તસવીર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. કારણકે આ જિરાફ અન્ય જિરાફની જેમ બ્રાઉન નહી પણ એકદમ સફેદ રંગના હતા. જોકે હવે દુખદ અહેવાલ...
કેન્યામાં નાકુરુ લોહાણા મહાજનના સભ્યોએ મંગળવાર, 25 નવેમ્બર 2025ના રોજ કેન હોટેલ ખાતે ઊજાણીની મીટિંગ યોજી હતી. અહીં તેઓ બિન્ગોની રમત રમ્યા હતા, રેફલ ડ્રોનું આયોજન કર્યું હતું તેમજ મિનલા ઓપરેશન ચુપી (MINLA OPERATION CHUPI)ને સપોર્ટ કરવા નાણા એકત્ર...
પવિત્ર ગીતાજયંતી નિમિત્તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાના પ્રેરણાદાયી પ્રદર્શન સ્વરૂપે હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (HCK) અને નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશન(IHC) દ્વારા વાર્ષિક ગીતા મહોત્સવ ઉજવાયો હતો. સ્થાનિક હિન્દુ સમુદાય અને રાજદ્વારી સમુદાયે...

૨૦૧૭ માં એક જિરાફ અને તેના બચ્ચાની તસવીર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ હતી. કારણકે આ જિરાફ અન્ય જિરાફની જેમ બ્રાઉન નહી પણ એકદમ સફેદ રંગના હતા. જોકે હવે દુખદ અહેવાલ...
દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેરમાં રહેતા જંબુસર તાલુકાના કાવી ગામના યુવાન સોહેલ બગલી અશ્વેતોના હુમલાનો શિકાર બન્યો છે. અશ્વેતોએ લૂંટ કરવાના ઇરાદે યુવાન પર ગોળીબાર કર્યાં હતાં જેમાં યુવાનને બે ગોળી વાગી હોવાના અહેવાલ છે. સોહેલ બગલી ૨૦૧૧માં સાઉથ...

ગુજરાતી ફિલ્મ ‘રિઝવાન’ ૨૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મની વાર્તા માતૃભૂમિનું ઋણ ચૂકવવાનું ક્યારેય ચૂકતા નથી એવા ગુજરાતી પોરબંદરના અને આફ્રિકામાં વસતા...

બુરુંડીના કરુસી પ્રોવિન્સમાં તાજેતરમાં જમીનના ખોદકામ દરમિયાન છ સ્થળેથી ૬૦૩૩ માનવ હાડપિંજર મળી આવ્યાં છે. આ સાથે ગોળીઓ, ચશ્મા કપડાં સહિતની સામગ્રીઓ પણ મળી...

સ્વામીનારાયણ મંદિરમાં તાજેતરમાં શાકોત્સવ નિમિત્તે ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. વડતાલ સ્વામીનારાયણ ગાદી હેઠળ ‘વડતાલધામ’ સર્જવા કચ્છી હરિભક્તોએ...

ઈસ્ટ આફ્રિકામાં ઘાનામાં ગોલ્ડમેન તરીકે ઓળખાતા વશરામ પટેલના ૨૬ વર્ષીય પુત્ર વિક્રમનું અપહરણ કરાયું હતું અને તેને ૧૬ મહિના સુધી ગોંધી રખાયો હતો. બુર્કિનાફાસો...
આફ્રિકાના પશ્ચિમી કાંઠાના દરિયામાં વ્યવસાયિક જહાજ એમટી ડ્યુકમાંથી ૨૦ ભારતીય ક્રૂ મેમ્બર્સનાં નાઈજિરિયન ચાંચિયાઓએ અપહરણ કર્યાં હતાં. અપહ્યત ૨૦ ભારતીયોમાંથી ૧૯ને છોડી દેવાયા છે જ્યારે એકનું મૃત્યુ થયું છે.
ઝંડાબજારમાં રહેતા હિતેશભાઈ ઉત્તમભાઈ ચૌહાણ ૧૦ વર્ષથી વધુ સમયથી આફ્રિકાના યુગાન્ડામાં પત્ની રેખાબહેન અને પુત્ર હિમાશુંભાઈ સાથે રહેતા હતા. હિતેશભાઈની પુત્રી પ્રિયંકા બે વર્ષથી વતન પાદરામાં આવીને વસી હતી. તાજેતરમાં પ્રિયંકાના લગ્ન હોવાથી માતા રેખાબહેન...

પૂર્વ આફ્રિકા સત્સંગી સ્વામીનારાયણ મંદિરને ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ તેમજ ફોરેસ્ટ માર્ગ પરના નૂતન મંદિરને ૨૦ વર્ષ થતાં કેન્યાના પાટનગર નૈરોબીમાં...

કેન્યાને કર્મભૂમિ બનાવતા કચ્છી પટેલ સમુદાય દ્વારા અહીં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં માધાપરના પટેલ સમાજના સભ્યોએ...