ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

બળદિયાના અને વર્ષોથી કેન્યાના નૈરોબીમાં પરિવાર સાથે વસતા કચ્છી લેઉઆ પટેલ સમાજ નૈરોબીના પૂર્વ પ્રમુખ ભીમજી લક્ષ્મણ દેવશી રાઘવાણીનું કેન્યામાં ૧૩મી જૂને...

દક્ષિણ આફ્રિકામાં કાર લૂંટની ઘટના દરમિયાન ૯ વર્ષની ભારતીય આફ્રિકન બાળકીનું અપહરણ કરી હત્યા કરી દેવાઈ હતી. બાળકી સાદિયા સુખરાજ પોતાના પિતા સાથે કારમાં શાળાએ જઈ રહી હતી, ત્યારે ત્રણ હથિયારધારીઓએ તેનો પીછો કર્યો અને બાળકી સહિત કાર લઈને ફરાર થઈ...

દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ જુમા સાથે નજીકના સંક્ળાયેલા ભારતીય ઉદ્યોગપતિ પરિવારની બે કરોડ ડોલરના મૂલ્યની મિલકતોને જપ્ત કરવાનો હુકમ ૨૯મી મેના રોજ...

યુગાન્ડામાં ૨૬મી મેએ એક બસ ટ્રેક્ટરની ટ્રોલી તેમજ ટ્રકમાં ઘૂસી જતાં ૧૬ બાળકો સહિત ૪૮ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. જેમાં ટ્રેક્ટર રાત્રે લાઇટ વિનાના રોડ પર ચાલ્યું જતું હોવાથી બસ ચાલક ટ્રેક્ટરને જોઈ શક્યો ન હતો અને બસ, ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી...

દીપડાને ભેંસ સાથે મિત્રતા હોય એવું તો બને નહીં. બહુ બહુ તો દીપડો હિંમતવાન હોય તો ભેંસના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કરી શકે. બાકી ભેંસનો શિકાર પણ દીપડા...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં તેમની 'વ્હાઇટ્સ ઓન્લી' કોચની ફર્સ્ટ ક્લાસની સીટ ન છોડવા બદલ ૧૨૫ વર્ષ અગાઉ જે સ્થળે ટ્રેનમાંથી ઉતારી મુકાયા હતા તે પીટરમેરિટ્ઝબર્ગ રેલવે સ્ટેશનને તથા ટ્રેનને ખાદીના કાપડથી શણગારવામાં આવશે. ગાંધીજી...

આફ્રિકી દેશ કોંગોમાં ઇબોલાને કારણે ફેલાયેલા રોગચાળામાં ૧૭ લોકોનાં મોત થતાં સરકાર એને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આરોગ્ય ખાતાએ ઈબોલાની પુષ્ટિ કરી દીધી હતી. કોંગોમાં નવમી વાર ઇબોલાએ દેખા દીધી છે. આરોગ્યમંત્રાલય દ્વારા જારી બયાનમાં...

દક્ષિણ આફ્રિકામાં કાર્યરત આશરે ૧૪૦ જેટલી ભારતીય કંપનીઓએ ૪ અબજ ડોલરથી વધુનું રોકાણ કરી ૧૮૦૦૦થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. સીઆઈઆઈ-પીડબલ્યુસીના અહેવાલમાં ભારતીય કંપનીઓ દ્વારા દક્ષિણ આફ્રિકામાં સીએસઆર...

નાઈજિરિયામાં એક મસ્જિદ અને બજારમાં થયેલા આત્મઘાતી હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા હતા. બંને હુમલા માટે બોકો હરામ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈસ્લામી કટ્ટરપંથીઓનો સામનો કરવા વધુ મદદ આપવા પ્રતિબદ્ધતા જાહેર કર્યાના બીજા...

સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગના લેનાસિયામાં ૩૩મી વખત ગાંધીવોક આયોજિત કરાઈ હતી. આ વોકના ઈતિહાસમાં પહેલીવાર સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ભાગ લીધો...



to the free, weekly Gujarat Samachar email newsletter