બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

કડુના વિસ્તારમાં એક ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાંથી ૩૦૦થી વધારે પુરુષો અને બાળકોને છોડાવાયાં છે. એમાં ૧૦૦ બાળકો એવા હતાં જેમને સાંકળોથી બાંધી રખાયાં હતાં અને એમાં ૯ વર્ષના માસૂમ બાળકોનો પણ સમાવેશ છે. બંધક બનાવાયેલા બાળકોનું બોર્ડિંગ સ્કૂલનો સ્ટાફ...

આપણા કેન્યા સ્પેશિયલ મેગેઝિનને કોમ્યુનિટીના તમામ વર્ગોમાંથી સર્વેએ ઉષ્માપૂર્વક આવકાર સાથે વધાવી લીધું છે. આપ સહુએ આ વિશિષ્ટ મેગેઝિનના સહભાગી બનવામાં આપના અંગત અનુભવો તેમજ યાત્રાના વર્ણન કરવામાં આગળ આવીને જે અપ્રતિમ ઉમળકો અને ઉત્સાહ દર્શાવ્યા...

જે પ્રણેતાઓએ પોતાના સંઘર્ષથી સિદ્ધિઓ હાંસલ કરી છે તેમને આદરાંજલિ અર્પવાના નમ્ર પ્રયાસરૂપે આ સપ્તાહે લવાજમી ગ્રાહકોને અમારા ‘કેન્યા સ્પેશિયલ’ મેગેઝિનની...

ઝિમ્બાબ્વેના મહાન નેતા અને ૧૯૮૦માં દેશને અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી આઝાદી અપાવનારા લડવૈયા રોબર્ટ મુગાબેનું ૯૫ વર્ષની વયે સિંગાપોરની હોસ્પિટલમાં નિધન થયું...

સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજીએ ૩જી સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વ્યાપારિક વ્યૂહરચનાને...

પૂર્વીય આફ્રિકામાં આવેલા ગણરાજ્ય યુગાન્ડાની પોલીસના અહેવાલ પ્રમાણે પશ્ચિમ યુગાન્ડામાં એક અકસ્માત બાદ ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થવાના કારણે ૨૦ લોકોનાં મોત થયા હતા.

દક્ષિણ સોમાલિયાની એક લોકપ્રિય હોટલ મેદિનામાં અલ શબાબમાં આતંકીઓએ ૧૩મીએ કરેલા આત્મઘાતી હુમલા અને ગોળીબારમાં વિદેશીઓ સહિત ૨૬ લોકોનાં મોત થયા છે. સત્તાએ જણાવ્યા...

સાઉથ આફ્રિકાના કેપટાઉન શહેરમાં સાતમીએ ૨૪ કલાકમાં આઠ લોકોની ગોળી મારીને હત્યા કરાઈ હતી. મરનારમાં ૧૮થી ૨૬ વર્ષની સાત મહિલાઓ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બે જૂથ વચ્ચેનું ગેંગવોર હતું. 

ખેડા જિલ્લાના અને અમદાવાદના જમાલપુરમાં રહેતા પરિવારના યુનુસભાઈ સિકંદરભાઈ વ્હોરા (ઉ. ૫૧) ૯ વર્ષ પહેલાં વ્યવસાય માટે દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપાને ગામમાં સ્થાયી થયા હતા. મકોપાનેમાં યુનુસભાઈએ પાર્ટનરશિપમાં શોપ શરૂ કરી હતી. યુનુસભાઈએ જેમની...

પ. આફ્રિકાના દેશ બુર્કીના ફાસોના ડાબલો શહેરના કેથોલિક ચર્ચની રવિવારની પ્રાર્થનામાં ૧૨મીએ ગોળીબાર થયો હતો. આ હુમલામાં એક પાદરી અને પાંચ પ્રાર્થનાર્થીઓના મોત થયા હતા. સવારે આશરે નવ વાગ્યે ચર્ચમાં ઘૂસી આવેલા હુમલાખોરોને જોઈ લોકોએ ભાગદોડ કરી હતી...



to the free, weekly Gujarat Samachar email newsletter