
પશ્ચિમ કેન્યામાં સતત થઇ રહેલા વરસાદ બાદ આવેલા પૂર અને ભૂસ્ખલનનાં કારણથી ૩૪ લોકોનાં મોત થયા છે. કેન્યા ગૃહ પ્રધાન ફ્રેડ માતિઆંગીનાં જણાવ્યા પ્રમાણે પોકોટ...
યુગાન્ડાના હાઈ કમિશને શનિવાર 10 ઓક્ટોબર 2025ના રોજ IMO બિલ્ડિંગ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના 63 મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠની ઊજવણી કરી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ લોર્ડ કરન બિલિમોરિયા અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલ...
ટાન્ઝાનિયાના ઈસ્માઈલ અઝીઝી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની છે. ‘એફીમેક્સ’ની એક ડોક્યુમેન્ટરી અનુસાર, ઇસ્માઇલ અઝીઝી છ વાર મૃત્યુ પામ્યા છે, પરંતુ તે દરેક વખતે ફરીથી જીવતા થયા છે.

પશ્ચિમ કેન્યામાં સતત થઇ રહેલા વરસાદ બાદ આવેલા પૂર અને ભૂસ્ખલનનાં કારણથી ૩૪ લોકોનાં મોત થયા છે. કેન્યા ગૃહ પ્રધાન ફ્રેડ માતિઆંગીનાં જણાવ્યા પ્રમાણે પોકોટ...
આફ્રિકી દેશ કોંગોના ગોમા શહેરમાં રવિવારે વિમાન દુર્ઘટનામાં ૨૩ પ્રવાસી અને બે ક્રૂ મેમ્બરનાં મૃત્યુ થયાના અહેવાલ છે. ઉત્તર કીવેના ગવર્નર જાજૂ કાસિવિતાએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની ગણતરીના સમયમાં જ વિમાન લાપતા...

આફ્રિકાના હજારો બાળકો-પરિવારોના તારણહાર કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ કાનજીભાઈ ભુડિયાએ કચ્છમાં સામાજિક અને સાર્વજનિક સેવા માટે તાજેતરમાં ચોવીસી ગામોના કચ્છી...
માલી સરકારે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે અમારી સેના પર આતંકી હુમલો કરાયો હતો જેમાં ૫૩ સૈનિકો અને એક નાગરિકનું મોત થયું હતું. અગાઉ મેનાકા ક્ષેત્રમાં કરાયેલા હુમલામાં ૧૫ લોકોના માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. સરકારની પ્રવકતા યાહ્યા સંગારેએ...
કડુના વિસ્તારમાં એક ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાંથી ૩૦૦થી વધારે પુરુષો અને બાળકોને છોડાવાયાં છે. એમાં ૧૦૦ બાળકો એવા હતાં જેમને સાંકળોથી બાંધી રખાયાં હતાં અને એમાં ૯ વર્ષના માસૂમ બાળકોનો પણ સમાવેશ છે. બંધક બનાવાયેલા બાળકોનું બોર્ડિંગ સ્કૂલનો સ્ટાફ...
આપણા કેન્યા સ્પેશિયલ મેગેઝિનને કોમ્યુનિટીના તમામ વર્ગોમાંથી સર્વેએ ઉષ્માપૂર્વક આવકાર સાથે વધાવી લીધું છે. આપ સહુએ આ વિશિષ્ટ મેગેઝિનના સહભાગી બનવામાં આપના અંગત અનુભવો તેમજ યાત્રાના વર્ણન કરવામાં આગળ આવીને જે અપ્રતિમ ઉમળકો અને ઉત્સાહ દર્શાવ્યા...

જે પ્રણેતાઓએ પોતાના સંઘર્ષથી સિદ્ધિઓ હાંસલ કરી છે તેમને આદરાંજલિ અર્પવાના નમ્ર પ્રયાસરૂપે આ સપ્તાહે લવાજમી ગ્રાહકોને અમારા ‘કેન્યા સ્પેશિયલ’ મેગેઝિનની...

ઝિમ્બાબ્વેના મહાન નેતા અને ૧૯૮૦માં દેશને અંગ્રેજ શાસકોની ગુલામીમાંથી આઝાદી અપાવનારા લડવૈયા રોબર્ટ મુગાબેનું ૯૫ વર્ષની વયે સિંગાપોરની હોસ્પિટલમાં નિધન થયું...

સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજીએ ૩જી સપ્ટેમ્બરે દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વ્યાપારિક વ્યૂહરચનાને...
પૂર્વીય આફ્રિકામાં આવેલા ગણરાજ્ય યુગાન્ડાની પોલીસના અહેવાલ પ્રમાણે પશ્ચિમ યુગાન્ડામાં એક અકસ્માત બાદ ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થવાના કારણે ૨૦ લોકોનાં મોત થયા હતા.