
પૂર્વ લેબર કેબિનેટ મિનિસ્ટર લોર્ડ પીટર હેઈન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ સાઉથ આફ્રિકન બિઝનેસમેન ઝુનૈદ મોતીની ધરપકડ કરાઈ છે અને મ્યુનિકની કોર્ટમાં તેની સામે...
એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...
પૂર્વ લેબર કેબિનેટ મિનિસ્ટર લોર્ડ પીટર હેઈન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ સાઉથ આફ્રિકન બિઝનેસમેન ઝુનૈદ મોતીની ધરપકડ કરાઈ છે અને મ્યુનિકની કોર્ટમાં તેની સામે...
યુગાન્ડામાં ૨૧મી ઓગસ્ટે ફરી એકવાર હિંસા ભડકી ઊઠી હતી. રાજધાની કમ્પાલાના તંગદિલીને કારણે અહીં વસતાં હજારો ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. એકનું મોત...
કચ્છી લેવા પટેલ સમાજ, મોમ્બાસાની નવી સમિતિ રચનામાં પ્રમુખપદે ધનજીભાઈ ઝીણા પિંડોરિયાની પુન: નિયુક્ત થઈ છે. ૨૯મી જુલાઈએ યોજાયેલી જ્ઞાતિની સામાન્ય બેઠકમાં...
આફ્રિકામાં આવેલા કેન્યાનો પ્રમુખસ્વામી ભક્ત હામીસીની સ્વામીભક્તિનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. હામીસીએ વર્ષો સુધી પ્રમુખસ્વામીની સેવા...
કેન્યાની નકુરુ કાઉન્ટીના સોલાઈ ટાઉનમાં ગયા મે મહિનામાં તૂટી પડેલો પટેલ ડેમ ગેરકાયદે બાંધવામાં આવ્યો હોવાનું વોટર રિસોર્સીસ મેનેજમેન્ટ ઓથોરિટી (Warma)ના...
આફ્રિકાના ત્રણ દેશોના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુગાન્ડાની સંસદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુગાન્ડા આફ્રિકાનો હીરો છે. ભારત આતંકવાદ...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩મી જુલાઈએ ત્રણ આફ્રિકન દેશની મુલાકાતે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ રવાન્ડાની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યાં છે. મોદી...
ઘાનાની ડીજે સ્વિચ નામથી પ્રખ્યાત દસ વર્ષીય એરિકાને તાજેતરમાં એન્યુઅલ ડીજે એવોર્ડ્સમાં યંગેસ્ટ ડીજેનો એવોર્ડ મળ્યો હતો. તે બીબીસીના શો વોટ્સ ન્યૂમાં પણ...
કેન્યામાં કનબીસ ક્રિકેટ ક્લબના સ્થાપક ટ્રસ્ટી, કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પૂર્વટ્રસ્ટી તેમજ કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના પૂર્વ ટ્રસ્ટી અને માધાપરના...
અશાંત મનાતા દેશના મધ્ય ભાગમાં ખેડૂત સમાજ અને વિચરતી જાતિના ભરવાડો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી લડાઇમાં ૮૬ જણા માર્યા ગયા હતા. પ્રમુખ મુહમ્મદુ બુહારીએ શાંતિની અપીલ કરી હતી, પરંતુ તેની કોઇ જ અસર પડી ન હતી. ફુલાની ભરવાડો પર બેરોમ ખેડૂતોએ હુમલા...