
પૂર્વ આફ્રિકાન દેશ કેન્યાની રાજધાની નાઈરોબીમાં ફાઇવ સ્ટાર હોટલ કોમ્પલેક્સ પર ૧૫મીએ હુમલો થયો હતો. અહેવાલ પ્રમાણે આ ઘટનામાં ૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે...
એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...
પૂર્વ આફ્રિકાન દેશ કેન્યાની રાજધાની નાઈરોબીમાં ફાઇવ સ્ટાર હોટલ કોમ્પલેક્સ પર ૧૫મીએ હુમલો થયો હતો. અહેવાલ પ્રમાણે આ ઘટનામાં ૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે...
બાઇક પર વર્લ્ડ ટુર કરીને ભારતનું નામ રોશન કરનારા મુંબઈના બાઇકર દેબાશિષ ઘોષ હવે આફ્રિકાના ‘ધ લાયન વ્હીસ્પરર’ તરીકે પ્રખ્યાત કેવિન રિચર્ડ્સનના આમંત્રણથી...
પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...
કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની રજત જયંતીએ કચ્છી લેવા પટેલ સમાજે ૨૮મી ડિસેમ્બરે કચ્છની ૨૧ લાખની વસતીના આરોગ્ય માટે નવો અધ્યાય આલેખી દીધો હતો. ૨૮મીએ...
દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં બે નરભક્ષીઓને જન્મટીપની સજા કરાઈ છે. ખરેખર નિનો મબાથા અને લુંગિસાનીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું અને જણાવ્યું કે તે માનવીનું માંસ ખાઈને કંટાળી ગયા છે. જ્યારે તેમની વાત પર વિશ્વાસ ના થયો તો તે પોલીસને પોતાના ઘરે લઈ...
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આફ્રિકાના ઘાના અને ભારતના મજબૂત સબંધોના પ્રતીક તરીકે જૂન ૨૦૧૬માં ઘાના યુનિસર્વિટીમાં શાંતિ અને અહિંસાના મહાત્મા ગાંધીજીની...
ઈસ્ટ આફ્રિકાના કેન્યાના પાટનગર નાઈરોબીમાં મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી સંતો અને ભક્તો સહિત પધાર્યા છે. સવા બે માસ...
આફ્રિકાના દેશ નાઈજિરિયાના ૭૬ વર્ષીય પ્રમુખ મહંમદ બુહારી વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દેશના કેટલાક નાગરિકો માની બેઠા છે કે તેમના પ્રમુખ મૃત્યુ પામ્યા...
ફોટડીના મોમ્બાસા નિવાસી હસુભાઇ કાનજી ભુડિયા તથા તેમના પરિવારે અમદાવાદમાં અભ્યાસ માટે આવતી કચ્છી દીકરીઓના આવાસ, ભોજન, છાત્રાલય માટે ૨૮ ફ્લેટ ધરાવતા સાત...
આફ્રિકન દેશોમાંથી દર્દીઓ સારવાર માટે દર મહિને અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં આવે છે. આ દર્દીઓને સુવિધા મળી રહે તે માટે ઇથોપિયન એરલાઇન્સે દિલ્હી અને મુંબઈ માટે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે.