
કોરોના વાઈરસ મહામારીમાં પણ માનવતા મરી પરવારી નથી તેવા અનેક ઉદાહરણ જોવાં મળ્યાં છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેની બહાર ચિટુન્ગ્વિઝા ટાઉનશિપમાં સેંકડો લોકો...
કેન્યાના નકુરુ ખાતે સેક્શન 58સ્થિત શ્રી કૃષ્ણ ટેમ્પલ ખાતે હનુમાન દાદાની 20 ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઈસ્ટ આફ્રિકામાં હનુમાનજીની સૌથી ઊંચી મૂર્તિ છે. ત્રણ દિવસના સ્થાપના મહોત્સવનો આરંભ 23 જાન્યુઆરી 2026થી થયો હતો. આ આધ્યાત્મિક...
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

કોરોના વાઈરસ મહામારીમાં પણ માનવતા મરી પરવારી નથી તેવા અનેક ઉદાહરણ જોવાં મળ્યાં છે. ઝિમ્બાબ્વેની રાજધાની હરારેની બહાર ચિટુન્ગ્વિઝા ટાઉનશિપમાં સેંકડો લોકો...

હોંગ કોંગના ૩ મિલિયન રહેવાસીઓને યુકે આવવા અને સ્થિર થવાની પરવાનગી આપવાની જાહેરાત કરીને બ્રિટને તેના મનની મોટાઈ-ઉદારતા અને સંવેદના દર્શાવી છે. તમે હોંગ...

યુગાન્ડાએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)ના હજારો શરણાર્થીઓને આશ્રય આપવા સરહદો ખોલી નાખી હતી. કોંગોમાં વધતી જતી લશ્કરી હિંસાના કારણે હજારો નાગરિકો...

યુગાન્ડાના સૌથી મોટા શહેરની સ્કૂલ કમ્પાલા પેરન્ટ્સના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ રુપારેલિયાએ સોમવાર, ૨૯ જૂને ચાઈલ્ડ રેપર્સ ફ્રેશ કિડ અને ફેલિસ્ટાને ગેલેક્સી...

યુગાન્ડામાંથી એશિયનોની ૪૮ વર્ષ પહેલા હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેઓ ખાલી ખિસ્સે ઈંગ્લેન્ડમાં આવ્યા, સખત પરિશ્રમ કર્યો અને હવે તેમની અદ્ભૂત સફળતા માટે...

દેશી અને વિદેશમાં વસતા આહીરો દ્વારા સમાજને ઋણ અદા કરવાની ઈચ્છા સાથે અનેક સેવાકાર્યો થઈ રહ્યાં છે. તાજેતરમાં અંજાર પાસે ૨૫૦૦ દીકરીઓ માટે છાત્રાલય, સંસ્કૃતિ...

યુગાન્ડામાંથી એશિયનોની ૪૮ વર્ષ પહેલા હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેઓ ખાલી ખિસ્સે ઈંગ્લેન્ડમાં આવ્યા, સખત પરિશ્રમ કર્યો અને હવે તેમની અદ્ભૂત સફળતા માટે તેમની...
અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા બોરસદ તાલુકાના વાસણા-બો ગામના ગુજરાતી યુવકનું કોરોનાથી મોત થયું હોવાના સમાચાર ૧૩મી જૂને મળ્યાં છે. થોડાંક વર્ષો પૂર્વે ન્યૂ જર્સીમાં સ્થાયી થયેલો શૈલેષ પટેલ નામનો યુવક કોરોના સંક્રમિત થયો હતો.
કેન્યા સરકારને કોરોના સંકટ સામે લડવાના પડકારો વચ્ચે હવે ક્વોરેન્ટાઇન કરાયેલા લોકો સાથે થઇ રહેલા વ્યવહાર મુદ્દે વિરોધ અને ટીકાનો સામનો કરવો પડ્યો છે. નૌરોબીમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ઘણા લોકોએ ૧૪ દિવસ પૂરા છતાં બહાર નથી નીકળવા દેવાતા. ત્યાંથી નીકળવાના...

સફારી ઓપરેટર પંકજ શાહ સામાન્યપણે પર્યટકોને તેમના વતન કેન્યાના સૌંદર્યધામો દેખાડવામાં જ વ્યસ્ત રહે છે. જોકે, કોરોના મહામારીએ અર્થતંત્રને ખોરવી નાખી હજારો...