બે પાંદડાવાળો અમર છોડ

આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે. 

વડા પ્રધાન મોદીની ઘાના મુલાકાત દ્વિપક્ષી સંબંધો માટે મહત્ત્વપૂર્ણ

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...

બાઇક પર વર્લ્ડ ટુર કરીને ભારતનું નામ રોશન કરનારા મુંબઈના બાઇકર દેબાશિષ ઘોષ હવે આફ્રિકાના ‘ધ લાયન વ્હીસ્પરર’ તરીકે પ્રખ્યાત કેવિન રિચર્ડ્સનના આમંત્રણથી...

પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની રજત જયંતીએ કચ્છી લેવા પટેલ સમાજે ૨૮મી ડિસેમ્બરે કચ્છની ૨૧ લાખની વસતીના આરોગ્ય માટે નવો અધ્યાય આલેખી દીધો હતો. ૨૮મીએ...

દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં બે નરભક્ષીઓને જન્મટીપની સજા કરાઈ છે. ખરેખર નિનો મબાથા અને લુંગિસાનીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું અને જણાવ્યું કે તે માનવીનું માંસ ખાઈને કંટાળી ગયા છે. જ્યારે તેમની વાત પર વિશ્વાસ ના થયો તો તે પોલીસને પોતાના ઘરે લઈ...

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આફ્રિકાના ઘાના અને ભારતના મજબૂત સબંધોના પ્રતીક તરીકે જૂન ૨૦૧૬માં ઘાના યુનિસર્વિટીમાં શાંતિ અને અહિંસાના મહાત્મા ગાંધીજીની...

ઈસ્ટ આફ્રિકાના કેન્યાના પાટનગર નાઈરોબીમાં મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસ સ્વામી સંતો અને ભક્તો સહિત પધાર્યા છે. સવા બે માસ...

આફ્રિકાના દેશ નાઈજિરિયાના ૭૬ વર્ષીય પ્રમુખ મહંમદ બુહારી વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દેશના કેટલાક નાગરિકો માની બેઠા છે કે તેમના પ્રમુખ મૃત્યુ પામ્યા...

ફોટડીના મોમ્બાસા નિવાસી હસુભાઇ કાનજી ભુડિયા તથા તેમના પરિવારે અમદાવાદમાં અભ્યાસ માટે આવતી કચ્છી દીકરીઓના આવાસ, ભોજન, છાત્રાલય માટે ૨૮ ફ્લેટ ધરાવતા સાત...

આફ્રિકન દેશોમાંથી  દર્દીઓ સારવાર માટે દર મહિને અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં આવે છે. આ દર્દીઓને સુવિધા મળી રહે તે માટે ઇથોપિયન એરલાઇન્સે દિલ્હી અને મુંબઈ માટે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 

આફ્રિકન દેશ કોંગોમાં ઈબોલા રોગચાળો ફાટી નીકળ્યો છે. ઈબોલાને કારણે અત્યાર સુધી ૧૯૮ લોકોનાં મૃત્યુ થયાં છે. ઈબોલાએ બાળકોમાં પણ દેખા દીધી છે. સરકારે ૨૭,૦૦૦ લોકોને ઈબોલા વિરોધી રસી અપાવી છે. દેશમાં ઈબોલાને નાથવા માટે પાયે અભિયાન શરૂ કરાયું છે. ઈબોલાએ...



to the free, weekly Gujarat Samachar email newsletter