ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ આખરે રાજીનામું આપ્યું છે. તેમના પર હોદ્દાના દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચારીઓને છાવરવાનો આક્ષેપ હતો. શાસક પક્ષ આફ્રિકન નેશનલ...

સાઉથ આફ્રિકામાં વગદાર સ્થાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધર્સનાં વૈભવી નિવાસસ્થાન પર બુધવારે સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં...

દ.આફ્રિકાના મીનરલ રિસોર્સિસ મિનિસ્ટર મોસેબેન્ઝી ઝ્વાન, ગુપ્તા બંધુઓ અતુલ, રાજેશ અને અજય તથા તેમના સાથીદારો પર ટૂંક સમયમાં મની લોન્ડરિંગના આરોપની વકી છે....

ભારતના અગ્રણી અખબાર 'ધ હિન્દુ'નું ૫૦ કરતા વધારે વર્ષો સુધી પ્રતિનિધિત્વ કરનાર જાણીતા પીઢ પત્રકાર બટુકભાઇ ગઠાણીનું ૮૨ વર્ષની વયે લંડનમાં ગયા અઠવાડિયે અવસાન થયું હતું. તેઅો ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનના સભ્ય હતા અને ત્રણ વખત પ્રમુખ તરીકે સેવા...

દારેસલામ, ટાન્ઝાનીયા ખાતે રહેતા અને સ્વ. સર શ્રી જે.કે. ચાંદેના ધર્મપત્ની શ્રીમતી લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે ગત શુક્રવારે...

વતન નરસંડાથી નડિયાદમાં વસેલા પાટીદાર પરિવારના કેન્યામાં એલ્ડોરેટમાં ત્રણ વર્ષ પહેલાં પરિવાર સાથે સ્થાયી થયેલા દીકરા અલ્પેશ પટેલની લૂંટના ઈરાદે કેન્યામાં...

૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...

કેન્યામાં વિરોધ પક્ષના બહિષ્કાર વચ્ચે યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં ઉહુરુ કેન્યાટા સતત બીજી મુદત માટે ચૂંટાયા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી યોજાયેલી આ ફેરચૂંટણી...

આફ્રિકામાં એશિયન બિઝનેસમેનની લૂંટ અને તેમની ગોળી મારીને હત્યાના સમાચારો વધી રહ્યા છે. જોકે સેન્ટ્રલ આફ્રિકના કેન્યાની રાજધાની નૈરોબીમાં તાજેતરમાં નિર્દોષ...

આણંદથી વડોદરા સ્થાયી થયા બાદ બ્રિજેશ પ્રજાપતિ તથા વાપીના હિતેશ શ્રીમાળી એપ્રિલ, ૨૦૧૭માં ઉજ્જવળ ભાવિ નિર્માણ કરવા પરિવાર સાથે આફ્રિકાના માડાગાસ્કરના ફોર્ટુફુહેન કે જે તોલંગારો નામથી પણ ઓળખાય છે તે ગામમાં ગયા હતા. ત્યાં ખાનગી કંપનીમાં નોકરી મેળવી...



to the free, weekly Gujarat Samachar email newsletter