હાઈ કમિશન દ્વારા યુગાન્ડાની સ્વતંત્રતાના 63 વર્ષની ઊજવણી

 યુગાન્ડાના હાઈ કમિશને શનિવાર 10 ઓક્ટોબર 2025ના રોજ IMO બિલ્ડિંગ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના 63 મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠની ઊજવણી કરી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ લોર્ડ કરન બિલિમોરિયા અને ગુજરાત સમાચાર અને  એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલ...

વારંવાર મરીને પણ જીવતો થઇ જાય છે આ વ્યક્તિ!

ટાન્ઝાનિયાના ઈસ્માઈલ અઝીઝી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની છે. ‘એફીમેક્સ’ની એક ડોક્યુમેન્ટરી અનુસાર, ઇસ્માઇલ અઝીઝી છ વાર મૃત્યુ પામ્યા છે, પરંતુ તે દરેક વખતે ફરીથી જીવતા થયા છે. 

દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેરમાં રહેતા જંબુસર તાલુકાના કાવી ગામના યુવાન સોહેલ બગલી અશ્વેતોના હુમલાનો શિકાર બન્યો છે. અશ્વેતોએ લૂંટ કરવાના ઇરાદે યુવાન પર ગોળીબાર કર્યાં હતાં જેમાં યુવાનને બે ગોળી વાગી હોવાના અહેવાલ છે. સોહેલ બગલી ૨૦૧૧માં સાઉથ...

ગુજરાતી ફિલ્મ ‘રિઝવાન’ ૨૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મની વાર્તા માતૃભૂમિનું ઋણ ચૂકવવાનું ક્યારેય ચૂકતા નથી એવા ગુજરાતી પોરબંદરના અને આફ્રિકામાં વસતા...

બુરુંડીના કરુસી પ્રોવિન્સમાં તાજેતરમાં જમીનના ખોદકામ દરમિયાન છ સ્થળેથી ૬૦૩૩ માનવ હાડપિંજર મળી આવ્યાં છે. આ સાથે ગોળીઓ, ચશ્મા કપડાં સહિતની સામગ્રીઓ પણ મળી...

સ્વામીનારાયણ મંદિરમાં તાજેતરમાં શાકોત્સવ નિમિત્તે ભવ્ય મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. વડતાલ સ્વામીનારાયણ ગાદી હેઠળ ‘વડતાલધામ’ સર્જવા કચ્છી હરિભક્તોએ...

ઈસ્ટ આફ્રિકામાં ઘાનામાં ગોલ્ડમેન તરીકે ઓળખાતા વશરામ પટેલના ૨૬ વર્ષીય પુત્ર વિક્રમનું અપહરણ કરાયું હતું અને તેને ૧૬ મહિના સુધી ગોંધી રખાયો હતો. બુર્કિનાફાસો...

આફ્રિકાના પશ્ચિમી કાંઠાના દરિયામાં વ્યવસાયિક જહાજ એમટી ડ્યુકમાંથી ૨૦ ભારતીય ક્રૂ મેમ્બર્સનાં નાઈજિરિયન ચાંચિયાઓએ અપહરણ કર્યાં હતાં. અપહ્યત ૨૦ ભારતીયોમાંથી ૧૯ને છોડી દેવાયા છે જ્યારે એકનું મૃત્યુ થયું છે. 

ઝંડાબજારમાં રહેતા હિતેશભાઈ ઉત્તમભાઈ ચૌહાણ ૧૦ વર્ષથી વધુ સમયથી આફ્રિકાના યુગાન્ડામાં પત્ની રેખાબહેન અને પુત્ર હિમાશુંભાઈ સાથે રહેતા હતા. હિતેશભાઈની પુત્રી પ્રિયંકા બે વર્ષથી વતન પાદરામાં આવીને વસી હતી. તાજેતરમાં પ્રિયંકાના લગ્ન હોવાથી માતા રેખાબહેન...

પૂર્વ આફ્રિકા સત્સંગી સ્વામીનારાયણ મંદિરને ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવ તેમજ ફોરેસ્ટ માર્ગ પરના નૂતન મંદિરને ૨૦ વર્ષ થતાં કેન્યાના પાટનગર નૈરોબીમાં...

કેન્યાને કર્મભૂમિ બનાવતા કચ્છી પટેલ સમુદાય દ્વારા અહીં વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય છે. આ સંદર્ભમાં માધાપરના પટેલ સમાજના સભ્યોએ...

નાઇજિરિયાના દરિયાકિનારા પાસેથી સમુદ્રી લૂંટારુઓએ હોંગકોંગના ઝંડાવાળા જહાજમાં સવાર ૧૮ ભારતીયો સહિત કુલ ૧૯નું અપહરણ કરી લીધું હોવાના અહેવાલ પાંચમી ડિસેમ્બરે મળ્યા છે. ભારતીયોના અપહરણના સમાચાર બાદ નાઇજિરિયામાં આવેલા ભારતીય મિશને ઘટના સંબંધિત માહિતી...



to the free, weekly Gujarat Samachar email newsletter