
યુગાન્ડામાં ૨૧મી ઓગસ્ટે ફરી એકવાર હિંસા ભડકી ઊઠી હતી. રાજધાની કમ્પાલાના તંગદિલીને કારણે અહીં વસતાં હજારો ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. એકનું મોત...
આપણે સહુ જાણીએ છે કે ઝાડપાનને જો નિયમિતપણે પાણી સિંચવામાં ન આવે તો અમુક દિવસો કે સપ્તાહ કે મહિના બાદ તે સૂકાઇને નિષ્પ્રાણ થઇ જાય છે. જોકે પૃથ્વી પર એક એવો છોડ પણ અસ્તિત્વ ધરાવે છે જે પાણી વગર હજારો વર્ષો સુધી જીવિત રહે છે.
વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે. ભારતીય વડા પ્રધાને ત્રણ દાયકામાં પહેલી વખત ઘાનાની મુલાકાત લીધી હતી. આફ્રિકા ખંડમાં ભારતીય...
યુગાન્ડામાં ૨૧મી ઓગસ્ટે ફરી એકવાર હિંસા ભડકી ઊઠી હતી. રાજધાની કમ્પાલાના તંગદિલીને કારણે અહીં વસતાં હજારો ગુજરાતીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. એકનું મોત...
કચ્છી લેવા પટેલ સમાજ, મોમ્બાસાની નવી સમિતિ રચનામાં પ્રમુખપદે ધનજીભાઈ ઝીણા પિંડોરિયાની પુન: નિયુક્ત થઈ છે. ૨૯મી જુલાઈએ યોજાયેલી જ્ઞાતિની સામાન્ય બેઠકમાં...
આફ્રિકામાં આવેલા કેન્યાનો પ્રમુખસ્વામી ભક્ત હામીસીની સ્વામીભક્તિનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. હામીસીએ વર્ષો સુધી પ્રમુખસ્વામીની સેવા...
કેન્યાની નકુરુ કાઉન્ટીના સોલાઈ ટાઉનમાં ગયા મે મહિનામાં તૂટી પડેલો પટેલ ડેમ ગેરકાયદે બાંધવામાં આવ્યો હોવાનું વોટર રિસોર્સીસ મેનેજમેન્ટ ઓથોરિટી (Warma)ના...
આફ્રિકાના ત્રણ દેશોના પ્રવાસે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુગાન્ડાની સંસદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુગાન્ડા આફ્રિકાનો હીરો છે. ભારત આતંકવાદ...
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩મી જુલાઈએ ત્રણ આફ્રિકન દેશની મુલાકાતે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ રવાન્ડાની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યાં છે. મોદી...
ઘાનાની ડીજે સ્વિચ નામથી પ્રખ્યાત દસ વર્ષીય એરિકાને તાજેતરમાં એન્યુઅલ ડીજે એવોર્ડ્સમાં યંગેસ્ટ ડીજેનો એવોર્ડ મળ્યો હતો. તે બીબીસીના શો વોટ્સ ન્યૂમાં પણ...
કેન્યામાં કનબીસ ક્રિકેટ ક્લબના સ્થાપક ટ્રસ્ટી, કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પૂર્વટ્રસ્ટી તેમજ કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના પૂર્વ ટ્રસ્ટી અને માધાપરના...
અશાંત મનાતા દેશના મધ્ય ભાગમાં ખેડૂત સમાજ અને વિચરતી જાતિના ભરવાડો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી લડાઇમાં ૮૬ જણા માર્યા ગયા હતા. પ્રમુખ મુહમ્મદુ બુહારીએ શાંતિની અપીલ કરી હતી, પરંતુ તેની કોઇ જ અસર પડી ન હતી. ફુલાની ભરવાડો પર બેરોમ ખેડૂતોએ હુમલા...
બળદિયાના અને વર્ષોથી કેન્યાના નૈરોબીમાં પરિવાર સાથે વસતા કચ્છી લેઉઆ પટેલ સમાજ નૈરોબીના પૂર્વ પ્રમુખ ભીમજી લક્ષ્મણ દેવશી રાઘવાણીનું કેન્યામાં ૧૩મી જૂને...