
મારા રિવરને કાંઠે કચ્છના કેરાના અને હાલમાં નાઈરોબીમાં વસતા ગોપાલભાઈ રાબડિયાની મારા રિવર લોજ આવેલી છે. સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી...
કેન્યામાં નાકુરુ લોહાણા મહાજનના સભ્યોએ મંગળવાર, 25 નવેમ્બર 2025ના રોજ કેન હોટેલ ખાતે ઊજાણીની મીટિંગ યોજી હતી. અહીં તેઓ બિન્ગોની રમત રમ્યા હતા, રેફલ ડ્રોનું આયોજન કર્યું હતું તેમજ મિનલા ઓપરેશન ચુપી (MINLA OPERATION CHUPI)ને સપોર્ટ કરવા નાણા એકત્ર...
પવિત્ર ગીતાજયંતી નિમિત્તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાના પ્રેરણાદાયી પ્રદર્શન સ્વરૂપે હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (HCK) અને નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશન(IHC) દ્વારા વાર્ષિક ગીતા મહોત્સવ ઉજવાયો હતો. સ્થાનિક હિન્દુ સમુદાય અને રાજદ્વારી સમુદાયે...

મારા રિવરને કાંઠે કચ્છના કેરાના અને હાલમાં નાઈરોબીમાં વસતા ગોપાલભાઈ રાબડિયાની મારા રિવર લોજ આવેલી છે. સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી...

કેન્યાના પાટનગર નૈરોબીમાં વિનયભાઇ સંઘરાજકા પરિવારની માલિકીના ૧૪ રીવરસાઇડ પાર્ક અને ડસીટ હોટેલ કોમ્પલેક્ષમાં મંગળવાર, ૧૫ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ બપોરના ૩ વાગે...

પલસાણા, બલેશ્વર, ગાંગપોર અને ગલુડા તથા સાયણી ગામના યાત્રાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને અમૃતસર આવી રહ્યા હતા તે દરમિયાન પઠાણકોટ પાસે ખાનગી બસ ડિવાઈડર સાથે...

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે યોજાયેલા આફ્રિકા ડે સંમેલનનું ઉદઘાટન કરતાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે આફ્રિકા સાથેના વધુ સુદૃઢ થતા...

પૂર્વ આફ્રિકાન દેશ કેન્યાની રાજધાની નાઈરોબીમાં ફાઇવ સ્ટાર હોટલ કોમ્પલેક્સ પર ૧૫મીએ હુમલો થયો હતો. અહેવાલ પ્રમાણે આ ઘટનામાં ૧૪ લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે...

બાઇક પર વર્લ્ડ ટુર કરીને ભારતનું નામ રોશન કરનારા મુંબઈના બાઇકર દેબાશિષ ઘોષ હવે આફ્રિકાના ‘ધ લાયન વ્હીસ્પરર’ તરીકે પ્રખ્યાત કેવિન રિચર્ડ્સનના આમંત્રણથી...

પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની રજત જયંતીએ કચ્છી લેવા પટેલ સમાજે ૨૮મી ડિસેમ્બરે કચ્છની ૨૧ લાખની વસતીના આરોગ્ય માટે નવો અધ્યાય આલેખી દીધો હતો. ૨૮મીએ...
દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં બે નરભક્ષીઓને જન્મટીપની સજા કરાઈ છે. ખરેખર નિનો મબાથા અને લુંગિસાનીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું અને જણાવ્યું કે તે માનવીનું માંસ ખાઈને કંટાળી ગયા છે. જ્યારે તેમની વાત પર વિશ્વાસ ના થયો તો તે પોલીસને પોતાના ઘરે લઈ...

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આફ્રિકાના ઘાના અને ભારતના મજબૂત સબંધોના પ્રતીક તરીકે જૂન ૨૦૧૬માં ઘાના યુનિસર્વિટીમાં શાંતિ અને અહિંસાના મહાત્મા ગાંધીજીની...