નકુરુ લોહાણા મહાજનના સભ્યોની મીટિંગ

કેન્યામાં નાકુરુ લોહાણા મહાજનના સભ્યોએ મંગળવાર, 25 નવેમ્બર 2025ના રોજ કેન હોટેલ ખાતે ઊજાણીની મીટિંગ યોજી હતી. અહીં તેઓ બિન્ગોની રમત રમ્યા હતા, રેફલ ડ્રોનું આયોજન કર્યું હતું તેમજ મિનલા ઓપરેશન ચુપી (MINLA OPERATION CHUPI)ને સપોર્ટ કરવા નાણા એકત્ર...

હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને IHC દ્વારા ગીતા મહોત્સવ ઉજવાયો

પવિત્ર ગીતાજયંતી નિમિત્તે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક એકતાના પ્રેરણાદાયી પ્રદર્શન સ્વરૂપે હિન્દુ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (HCK) અને નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશન(IHC) દ્વારા વાર્ષિક ગીતા મહોત્સવ ઉજવાયો હતો. સ્થાનિક હિન્દુ સમુદાય અને રાજદ્વારી સમુદાયે...

આફ્રિકી દેશ કોંગોમાં ઇબોલાને કારણે ફેલાયેલા રોગચાળામાં ૧૭ લોકોનાં મોત થતાં સરકાર એને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આરોગ્ય ખાતાએ ઈબોલાની પુષ્ટિ કરી દીધી હતી. કોંગોમાં નવમી વાર ઇબોલાએ દેખા દીધી છે. આરોગ્યમંત્રાલય દ્વારા જારી બયાનમાં...

દક્ષિણ આફ્રિકામાં કાર્યરત આશરે ૧૪૦ જેટલી ભારતીય કંપનીઓએ ૪ અબજ ડોલરથી વધુનું રોકાણ કરી ૧૮૦૦૦થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. સીઆઈઆઈ-પીડબલ્યુસીના અહેવાલમાં ભારતીય કંપનીઓ દ્વારા દક્ષિણ આફ્રિકામાં સીએસઆર...

નાઈજિરિયામાં એક મસ્જિદ અને બજારમાં થયેલા આત્મઘાતી હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા હતા. બંને હુમલા માટે બોકો હરામ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈસ્લામી કટ્ટરપંથીઓનો સામનો કરવા વધુ મદદ આપવા પ્રતિબદ્ધતા જાહેર કર્યાના બીજા...

સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગના લેનાસિયામાં ૩૩મી વખત ગાંધીવોક આયોજિત કરાઈ હતી. આ વોકના ઈતિહાસમાં પહેલીવાર સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ ભાગ લીધો...

અંકલેશ્વરના જૂના દિવા ગામના વતની અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા, તેમનાં પત્ની, ૧૫ વર્ષની દીકરી, ૧૦ વર્ષનો દીકરો અને આશરે...

સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ નેલ્શન મંડેલાના પૂર્વ પત્ની વિન્ની મંડેલાનું ૮૧ વર્ષની વયે નિધન થયું હતું. વિન્ની મંડેલા રંગભેદની લડાઈમાં સક્રિય રહ્યા...

ઈસ્ટ આફ્રિકામાં આવેલા ટાન્ઝાનિયાએ તેના ઉભરતા અર્થતંત્ર સાથે ખૂબ વિકાસ કર્યો છે.  તે પ્રદેશના તમામ દેશોને ટાન્ઝાનિયાએ પાછળ પાડી દીધા હતા. આ અપ્રતિમ વિકાસનો...

બોકો હરામના આતંકીઓએ ૧૧૦ વિદ્યાર્થિનીઓનું અપહરણ કર્યું હતું તે પૈકી ૭૬ને મુક્ત કરી હતી. નાઈજિરિયાના માહિતી પ્રધાન લાઈ મોહમ્મદે કહ્યું હતું કે ૭૬ વિદ્યાર્થિનીઓ એવી છે જેમના દસ્તાવેજ પ્રાપ્ત છે. 

ગુજરાતના હળવદના નરેન્દ્ર રાવલ નૈરોબી ગયા ત્યારે સ્વામીનારાયણ મંદિરમાં પૂજારી તરીકે મહિને ૪૦૦ શિલિંગ (કેનેડાનું ચલણ)ના પગારથી નોકરી સ્વીકારી. ત્રણ વર્ષ...

મોરારિબાપુની રામકથાનો ૨૪મી ફેબ્રુઆરીએ આફ્રિકાના નૈરોબીમાં પ્રારંભ થયો હતો. આ રામકથા અર્થે બાપુએ જ્યારે નૈરોબીની ધરતી પર પગ મૂક્યો તે સાથે જ યજમાન કૌશિકભાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter