
દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં ૨૧ વર્ષથી કાર્યરત બેંક ઓફ બરોડા (BOB)એ ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સના કૌભાંડના સંદર્ભમાં દેશમાંથી તેનુ કામકાજ આટોપી...
યુગાન્ડાના હાઈ કમિશને શનિવાર 10 ઓક્ટોબર 2025ના રોજ IMO બિલ્ડિંગ ખાતે રિપબ્લિક ઓફ યુગાન્ડાના 63 મી સ્વાતંત્ર્ય વર્ષગાંઠની ઊજવણી કરી હતી. આ ઈવેન્ટમાં ચીફ ગેસ્ટ લોર્ડ કરન બિલિમોરિયા અને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક-તંત્રી સીબી પટેલ...
ટાન્ઝાનિયાના ઈસ્માઈલ અઝીઝી સાથે એક આશ્ચર્યજનક ઘટના બની છે. ‘એફીમેક્સ’ની એક ડોક્યુમેન્ટરી અનુસાર, ઇસ્માઇલ અઝીઝી છ વાર મૃત્યુ પામ્યા છે, પરંતુ તે દરેક વખતે ફરીથી જીવતા થયા છે.

દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં ૨૧ વર્ષથી કાર્યરત બેંક ઓફ બરોડા (BOB)એ ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સના કૌભાંડના સંદર્ભમાં દેશમાંથી તેનુ કામકાજ આટોપી...

સાઉથ આફ્રિકામાં વગદાર સ્થાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધર્સનાં વૈભવી નિવાસસ્થાન પર ૧૪મીએ સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં...

હોદ્દાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાના આક્ષેપ બાદ સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યા પછી આફ્રિકન નેશનલ કોંગ્રેસના શાસક સિરીલ રામફોસાએ...

સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ આખરે રાજીનામું આપ્યું છે. તેમના પર હોદ્દાના દુરુપયોગ તેમજ ભ્રષ્ટાચારીઓને છાવરવાનો આક્ષેપ હતો. શાસક પક્ષ આફ્રિકન નેશનલ...

સાઉથ આફ્રિકામાં વગદાર સ્થાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધર્સનાં વૈભવી નિવાસસ્થાન પર બુધવારે સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં...

દ.આફ્રિકાના મીનરલ રિસોર્સિસ મિનિસ્ટર મોસેબેન્ઝી ઝ્વાન, ગુપ્તા બંધુઓ અતુલ, રાજેશ અને અજય તથા તેમના સાથીદારો પર ટૂંક સમયમાં મની લોન્ડરિંગના આરોપની વકી છે....
ભારતના અગ્રણી અખબાર 'ધ હિન્દુ'નું ૫૦ કરતા વધારે વર્ષો સુધી પ્રતિનિધિત્વ કરનાર જાણીતા પીઢ પત્રકાર બટુકભાઇ ગઠાણીનું ૮૨ વર્ષની વયે લંડનમાં ગયા અઠવાડિયે અવસાન થયું હતું. તેઅો ઇન્ડિયન જર્નાલિસ્ટ્સ એસોસિયેશનના સભ્ય હતા અને ત્રણ વખત પ્રમુખ તરીકે સેવા...

દારેસલામ, ટાન્ઝાનીયા ખાતે રહેતા અને સ્વ. સર શ્રી જે.કે. ચાંદેના ધર્મપત્ની શ્રીમતી લેડી જયાલક્ષ્મીબેન ચાંદેનું ટૂંકી માંદગી બાદ ૮૦ વર્ષની વયે ગત શુક્રવારે...

વતન નરસંડાથી નડિયાદમાં વસેલા પાટીદાર પરિવારના કેન્યામાં એલ્ડોરેટમાં ત્રણ વર્ષ પહેલાં પરિવાર સાથે સ્થાયી થયેલા દીકરા અલ્પેશ પટેલની લૂંટના ઈરાદે કેન્યામાં...

૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...