
કેન્યામાં એવોકાડો ક્ષેત્રમાં ખૂબ જ સારું વળતર મળતું હોવાથી ગુનેગારોની ટોળકીઓ તે ઉગાડનારાને લક્ષ્ય બનાવવા લાગી છે. માત્ર એક જ વૃક્ષના એવોકાડો વાર્ષિક ૪૫૦...
એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...
કેન્યામાં એવોકાડો ક્ષેત્રમાં ખૂબ જ સારું વળતર મળતું હોવાથી ગુનેગારોની ટોળકીઓ તે ઉગાડનારાને લક્ષ્ય બનાવવા લાગી છે. માત્ર એક જ વૃક્ષના એવોકાડો વાર્ષિક ૪૫૦...
એરપોર્ટ બહાર વિસ્ફોટમોગાદિશુઃ સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બહાર બુધવારે કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા...
DR કોંગોની પાર્લામેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ જીન - માર્ક કાબુન્ડે શુક્રવારે રાજીનામું આપ્યું હતું. તેમણે ગુંડાગીરી, અપમાન અને ત્રાસને લીધે આ પગલું લીધું હોવાનું જણાવ્યું હતું. કાબુન્ડ પ્રમુખ ફેલિક્સ ત્શિસેકેદીના ખૂબ નીકટના સાથી છે. રાષ્ટ્રપતિના...
દક્ષિણ આફ્રિકાની સરકાર હવે વ્યવહારિક દૃષ્ટિકોણ અપનાવીને કોરોનાને સીધી લડત આપવા કમર કસી રહી છે. દેશમાં હવે લોકડાઉન નહીં લાગે અને કોઇને ક્વોરન્ટાઇન કરવામાં...
દુનિયામાં સૌથી લાંબા સમયના સ્કૂલ શટડાઉનના અંતે લગભગ બે વર્ષ પછી યુગાન્ડાની સ્કૂલો ૧૦ જાન્યુઆરીને સોમવારથી ફરી શરૂ થઈ હતી. પરંતુ, બધી સ્કૂલો તેમના વિદ્યાર્થીઓને...
યુગાન્ડાના નવલકથાકાર અને કાર્યકર્તા કાકવેન્ઝા રુકિરાબાશાઈજાની બિનશરતી મુક્તિની માંગણીમાં યુરોપિયન યુનિયન(EU) અન્ય અધિકાર સંસ્થાઓ સાથે જોડાયું છે. કોર્ટે પોલીસને રુકિરાબાશાઈજાને મુક્ત કરવાનો આદેશ આપ્યો હોવા છતાં એક અઠવાડિયા કરતાં વધુ સમયથી તે...
જર્જરિત રેલ્વે લાઇનને કારણે રેલસેવા સ્થગિત કર્યાના ૧૦ વર્ષ કરતાં વધુ સમય પછી કિસુમુ સફારી ટ્રેનસેવા ફરી શરૂ કરવામાં આવી હતી. સ્ટેટ કોર્પોરેશનને આશા છે...
કેન્યાના દરિયાકાંઠાની લામુ કાઉન્ટીમાં ગયા સોમવારે થયેલા હુમલા અંગે કેન્યા પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી. આ હુમલામાં છ લોકો માર્યા ગયા હતા અને ઘરો સળગી...
જીવનની જેમ મૃત્યુમાં પણ, આર્ચબિશપ ડેસમન્ડ ટુટુએ દફન કે અગ્નિસંસ્કાર કરતાં એક્વામેશનની તેમની પસંદગી સાથે પર્યાવરણીય મુદ્દાઓ પર ધ્યાન દોર્યું છે. નોબેલ પારિતોષિક...
દેશમાં ભ્રષ્ટાચાર અંગે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે રિપોર્ટનો પ્રથમ ભાગ ગયા મંગળવારે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાનેઅપાયો હતો. આ રિપોર્ટ...