મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

તરસાલી શરદનગરમાં રહેતા તાંત્રિકે જુદી–જુદી વિધિના બહાને અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરના અનેક પરિવારોને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયાની લૂંટ સાથે...

પાવાગઢમાં રવિવારની રજા દિવસે ૫૦ હજાર માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોને લઈ પાવાગઢમાં તેમજ મંદિર પરિસરમાં...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ૨૦૦ પ્રવાસીઓને એક સાથે બેસાડી ૬ કિ.મી.નો ફેરો ફરી મનોરંજન સાથે બોટિંગ કરાવતી ફેરી ક્રૂઝ સર્વિસ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર...

ભારતીય જનતા પક્ષના મહિલા ધારાસભ્યનું સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ ખૂલતાં તેમણે સાયબર ક્રાઈમને ફરિયાદ કરી છે. ૩૦મી સપ્ટેમ્બરે વડોદરાના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરનું ફેસબુક એકાઉન્ટ હેક થવાના બનાવ બાદ હવે ભારતીય જનતા પક્ષના અકોટા બેઠક પરથી ચૂંટાયેલા...

પેટ્રોલપંપ અપાવવાના બહાને રૂ. ૫૩ લાખની છેતરપિંડીપિયરમાં રહેતી પરણિતાને રૂ. ૨૫ લાખ લાવવા કહી મારપીટશિનોર માર્ગ પર અકસ્માત: બે ટ્રક વચ્ચે અથડામણ

ગાંધી જયંતી - બીજી ઓક્ટોબરની મોડી રાત્રે મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ભાટિયા ટેકરી વિસ્તારમાં એક લઘુમતી માણસના ઘરમાં વિધર્મી યુવાનોએ પરણિત મહિલા પર ગેંગરેપ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૩૫ વર્ષીય અનિત...

રણછોડરાયજીના મંદિર ડાકોરમાં ભગવાનનાં વસ્ત્રો સાંજના તેમજ સવારના ધરાવવાના વસ્ત્રનો લાગોમાં ધરખમ વધારો કરાયો છે. અગાઉ સાંજના વસ્ત્રનો લાગો રૂ. ૧૧૦૦ હતો જે...



to the free, weekly Gujarat Samachar email newsletter