વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

પેટ્રોલપંપ અપાવવાના બહાને રૂ. ૫૩ લાખની છેતરપિંડીપિયરમાં રહેતી પરણિતાને રૂ. ૨૫ લાખ લાવવા કહી મારપીટશિનોર માર્ગ પર અકસ્માત: બે ટ્રક વચ્ચે અથડામણ

ગાંધી જયંતી - બીજી ઓક્ટોબરની મોડી રાત્રે મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ભાટિયા ટેકરી વિસ્તારમાં એક લઘુમતી માણસના ઘરમાં વિધર્મી યુવાનોએ પરણિત મહિલા પર ગેંગરેપ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૩૫ વર્ષીય અનિત...

રણછોડરાયજીના મંદિર ડાકોરમાં ભગવાનનાં વસ્ત્રો સાંજના તેમજ સવારના ધરાવવાના વસ્ત્રનો લાગોમાં ધરખમ વધારો કરાયો છે. અગાઉ સાંજના વસ્ત્રનો લાગો રૂ. ૧૧૦૦ હતો જે...

ભારતમાં આશરે રૂ. ૮૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સ્ટર્લિંગ ગ્રૂપના સર્વેસર્વા સાંડેસરા બંધુઓએ વિદેશ સ્થિત BOGEPL, BORL, BOGEL, SORL...

કોરોના સંક્રમણથી બચવા વાસદવાસીઓની સ્વૈચ્છિક પહેલનરસંડાના સરપંચ કલ્પેશભાઈ પટેલ પર હુમલોટિકટોક બંધ થતાં આણંદનો યુવાન મરચું-હળદર વેચે છેસુણાવમાં મંદિરના તાળાં તોડી સોના-ચાંદીના દાગીનાના ચોરી

સામાન્ય રીતે ગુલાબનો છોડ આશરે ૧૦ ફૂટ જેટલો ઊંચો હોય છે. વર્ષ ૨૦૦૬માં ગોધરાના બામરોલી રોડ પર આવેલી નંદનવન સોસાયટી ખાતે રહેતા કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર...

પૂર્વ કેન્દ્રિય પ્રધાન તથા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા કોરોનાથી સંક્રમિત થતાં તેઓને તેમના દિલ્હીસ્થિત નિવાસસ્થાને આઈસોલેટ કરાયા છે.છોટાઉદેપુર ખાતે રહેતા...

વિશાખાટ્ટનમ જાસૂસી કેસમાં એનઆઇએએ ગોધરાના રિક્ષાચાલક ઇમરાન ગિતેલીની ધરપકડ ૧૫મી સપ્ટેમ્બરે કરી છે. ગિતેલીના ઘરમાંથી ડિજિટલ ડિવાઇસ સહિત અનેક મહત્વના દસ્તાવેજો...

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલને અપગ્રેડ કરીને નવી મેડિકલ કોલેજ શરૂ કરવા ભારત સરકારે મંજૂરી આપી છે. આ વર્ષથી ગોધરામાં MBBSની...

આણંદના અગ્રણી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટસ કોલેજ આણંદને રાજ્યમાં સૌ પ્રથમ વખત યુજીસી નવી દિલ્હી દ્વારા ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવતા પ્રિન્સિપાલ ડો. મોહનભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ ગૌરવની લાગણી દર્શાવી છે. આણંદની અગ્રણી...



to the free, weekly Gujarat Samachar email newsletter