એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

કિશોરીને ધાર્મિક માયાજાળમાં ફસાવીને તેની પર પાંચ વર્ષમાં ૧૨ વખત દુષ્કર્મ આચરવાના કેસમાં પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાયના બે દિવસના રિમાન્ડ નવમી નવેમ્બરે...

હીરાદલાલ રૂ. ૩૦ કરોડના પોલિશ્ડ હીરા સાથે ફરારપતિ દ્વારા પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ફરિયાદડભોઇના વરિષ્ઠ ધારાશાસ્ત્રીનું હૃદય રોગના હુમલામાં મોત

ઠગાઇ અને દુષ્કર્મના ગુનામાં હાલમાં જેલમાં ધકેલાયેલા બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે ૨૦૧૩ની ૨૦૧૭ના ગાળામાં ધો. ૧૦માં ભણતી અને વેકેશનમાં ગુરુની...

શરદ પૂર્ણિમાએ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો નિયમ પડતો મૂકીને ભક્તોને...

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે ૨૩મી ઓક્ટોબરે ડેરીના બોર્ડ રૂમમાં પ્રાંત અને ચૂંટણી અધિકારી જે. સી. દલાલના વડપણ હેઠળ સવારે...

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ઉત્તેજનાપૂર્ણ માહોલ વચ્ચે ૨૩મી ઓક્ટોબરે ડેરીના બોર્ડ રૂમમાં પ્રાંત અને ચૂંટણી અધિકારી જે. સી. દલાલના વડપણ હેઠળ સવારે ૧૧.૦૦ કલાકે ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે રામસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી...

ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં રહેતી અને બીએસસીનો અભ્યાસ કરતી ૧૯ વર્ષીય હીના (નામ બદલ્યું છે)ના લગ્ન ૭ મહિના પહેલાં ૨૭ વર્ષીય એન્જિનિયર દીપેશ સાથે થયાં હતાં. હીનાની મરજી ન હોવા છતાં માતા - પિતાની ખુશી માટે હીનાએ દીપેશ સાથે લગ્ન કર્યાં અને સાસરે ગઈ...

રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસમાં ફક્તને ફક્ત ફાંસીની સજાની જોગવાઈની માગ સાથે ગોધરાની ૧૨ વર્ષની માહી નરેન્દ્રકુમાર પરમારે તાજેતરમાં વડોદરાના કમાટીબાગ...

વિદ્યાનગર રોડ પર શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા સંચાલિત શ્રી છોટાભાઈ ભીખાભાઇ પટેલ છાત્રાલયમાં શ્રીમતી માલતીબહેન ચીમનભાઈ પટેલ ચારુસેટ...

રણછોડરાયમાં શ્રદ્ધા ધરાવતા અમદાવાદના રાજુભાઈ પટેલને પ્રભુએ જે આપ્યું છે તેનો ઋણભાર અર્પણ કરવાની ઇચ્છા હતી, પણ ઈચ્છા પૂર્ણ થાય તે પહેલાં તેમનું અવસાન થયું...



to the free, weekly Gujarat Samachar email newsletter