વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસમાં ફક્તને ફક્ત ફાંસીની સજાની જોગવાઈની માગ સાથે ગોધરાની ૧૨ વર્ષની માહી નરેન્દ્રકુમાર પરમારે તાજેતરમાં વડોદરાના કમાટીબાગ...

રણછોડરાયમાં શ્રદ્ધા ધરાવતા અમદાવાદના રાજુભાઈ પટેલને પ્રભુએ જે આપ્યું છે તેનો ઋણભાર અર્પણ કરવાની ઇચ્છા હતી, પણ ઈચ્છા પૂર્ણ થાય તે પહેલાં તેમનું અવસાન થયું હતું. પિતાની ઇચ્છા અને પ્રભુનો ઋણભાર ચૂકવવા રાજુભાઈ પટેલના પુત્ર અને વેપારી સુજલ પટેલ પરિવાર...

પાવાગઢ મંદિર ચોકમાં મંદિરના પગથિયાં પાસે અમદાવાદના યાત્રાળુઓને ફરજ પરના સિક્યુરિટી જવાને દીવો પ્રગટાવવાની ના પાડતાં યાત્રાળુઓ અને ફરજ પરના સિકયુરિટી જવાનો...

તરસાલી શરદનગરમાં રહેતા તાંત્રિકે જુદી–જુદી વિધિના બહાને અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરના અનેક પરિવારોને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયાની લૂંટ સાથે...

પાવાગઢમાં રવિવારની રજા દિવસે ૫૦ હજાર માઈભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોને લઈ પાવાગઢમાં તેમજ મંદિર પરિસરમાં...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ૨૦૦ પ્રવાસીઓને એક સાથે બેસાડી ૬ કિ.મી.નો ફેરો ફરી મનોરંજન સાથે બોટિંગ કરાવતી ફેરી ક્રૂઝ સર્વિસ ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર...

ભારતીય જનતા પક્ષના મહિલા ધારાસભ્યનું સોશિયલ મીડિયા પર બોગસ એકાઉન્ટ ખૂલતાં તેમણે સાયબર ક્રાઈમને ફરિયાદ કરી છે. ૩૦મી સપ્ટેમ્બરે વડોદરાના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરનું ફેસબુક એકાઉન્ટ હેક થવાના બનાવ બાદ હવે ભારતીય જનતા પક્ષના અકોટા બેઠક પરથી ચૂંટાયેલા...



to the free, weekly Gujarat Samachar email newsletter