- 04 Dec 2020

ગુજરાતમાં કોરોનાએ બે લાખ કોરોના કેસનો આંક પાર કરી દીધો છે. સંક્રમણના આ ચિંતાજનક આંકડા વચ્ચે કેવડિયામાં દેશભરના વિધાનસભા અધ્યક્ષોની કોન્ફરન્સનો બુધવારે...
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ બોચાસણમાં વિચરણ કરી રહ્યા છે.
ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ અને સીવીએમ યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં લંડનમાં વસતાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (બીવીએમ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ ભીખુભાઇ...
ગુજરાતમાં કોરોનાએ બે લાખ કોરોના કેસનો આંક પાર કરી દીધો છે. સંક્રમણના આ ચિંતાજનક આંકડા વચ્ચે કેવડિયામાં દેશભરના વિધાનસભા અધ્યક્ષોની કોન્ફરન્સનો બુધવારે...
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાયેલી ૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદના સમાપન સત્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોના...
ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF)ના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ-ચાંગા ખાતે લાભપાંચમના દિવસે ‘લલિતાબેન પી. ડી. પટેલ ઓપીડી સર્વિસિસ’નું ઇ-લોકાર્પણ અને...
સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને હવાઈ માર્ગે મુખ્ય શહેરો સાથે જોડાયા બાદ હવે ડિસેમ્બર અંત સુધીમાં રેલવે નેટવર્ક સાથે પણ જોડાઈ જશે. હાલ કેવડિયા સુધીની રેલવે લાઈનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને ડિસેમ્બર બાદ વડોદરાથી કેવડિયા સુધી સીધી ટ્રેન...
શહેરના સીમાડાથી ૨૦ કિમીના અંતરે ડભોઇ જવાના રસ્તે દીવાળીપુરા ગામ છે. દીવાળીપુરા ફટાકડાના ગામ તરીકે જાણીતું છે. અહીં દર વર્ષે રૂ. ૪થી ૫ કરોડના ફટાકડા વેચાય છે, પણ આ દીવાળીએ જરાય ઘરાકી નથી. દીવાળીપુરાની વસ્તી માંડ એક હજારની છે. અહીં ફટાકડા શિવાકાશીથી...
શહેરમાં રહેતા પારૂલ પટેલ ધો. ૬માં અભ્યાસ કરતા હતા ત્યારે હર્ષદ પટેલ નામની વ્યક્તિએ તેમને દત્તક પુત્રી તરીકે અપનાવ્યાં હતાં. હર્ષદભાઈને ૭થી ૮ વર્ષ અગાઉ...
કિશોરીને ધાર્મિક માયાજાળમાં ફસાવીને તેની પર પાંચ વર્ષમાં ૧૨ વખત દુષ્કર્મ આચરવાના કેસમાં પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાયના બે દિવસના રિમાન્ડ નવમી નવેમ્બરે...
હીરાદલાલ રૂ. ૩૦ કરોડના પોલિશ્ડ હીરા સાથે ફરારપતિ દ્વારા પત્ની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ફરિયાદડભોઇના વરિષ્ઠ ધારાશાસ્ત્રીનું હૃદય રોગના હુમલામાં મોત
ઠગાઇ અને દુષ્કર્મના ગુનામાં હાલમાં જેલમાં ધકેલાયેલા બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયે ૨૦૧૩ની ૨૦૧૭ના ગાળામાં ધો. ૧૦માં ભણતી અને વેકેશનમાં ગુરુની...
શરદ પૂર્ણિમાએ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં દર્શન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો નિયમ પડતો મૂકીને ભક્તોને...