એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

શહેરની અપરા હોસ્પિટલમાં પલાણાના ૬૫ વર્ષના વૃદ્વને કોરોનાની સારવાર માટે દાખલ કરાયા હતાં. ૨૬મી ડિસેમ્બરે સવારે દર્દીના નાકમાંથી ઓક્સિજનની પાઇપ નીકળી જતાં તેઓએ બેલ મારવા છતાં નર્સ કે સ્ટાફ આવ્યા નહોતાં. દર્દીને ઓક્સિજનનું લેવલ ઘટી જતાં તેઓનું મોત...

શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપોર્ટમેન્ટના મકાન નં - ૧૦૨માં રહેતા કનુ રબારી ખોડલ કન્સલ્ટન્સીના નામે ધંધો શરૂ કરી વિદેશ જવા ઈચ્છુક ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી આપતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના...

સરોગીસ માટે જાણીતા ડો. નયનાબેન પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમના આણંદસ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં...

ચરોતર એટલે એનઆરઆઇનો પ્રદેશ. હાલમાં અહીંના ૬૦ ટકા પરિવારોના સભ્યો વિદેશમાં સ્થાયી થયા છે. દર વર્ષે લગભગ ૫૦૦ જેટલા એનઆરઆઇ પરિવાર નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં...

ગુજરાતમાં કોરોનાએ બે લાખ કોરોના કેસનો આંક પાર કરી દીધો છે. સંક્રમણના આ ચિંતાજનક આંકડા વચ્ચે કેવડિયામાં દેશભરના વિધાનસભા અધ્યક્ષોની કોન્ફરન્સનો બુધવારે...

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાયેલી ૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદના સમાપન સત્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોના...

ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF)ના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ-ચાંગા ખાતે લાભપાંચમના દિવસે ‘લલિતાબેન પી. ડી. પટેલ ઓપીડી સર્વિસિસ’નું ઇ-લોકાર્પણ અને...

સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને હવાઈ માર્ગે મુખ્ય શહેરો સાથે જોડાયા બાદ હવે ડિસેમ્બર અંત સુધીમાં રેલવે નેટવર્ક સાથે પણ જોડાઈ જશે. હાલ કેવડિયા સુધીની રેલવે લાઈનની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને ડિસેમ્બર બાદ વડોદરાથી કેવડિયા સુધી સીધી ટ્રેન...

શહેરના સીમાડાથી ૨૦ કિમીના અંતરે ડભોઇ જવાના રસ્તે દીવાળીપુરા ગામ છે. દીવાળીપુરા ફટાકડાના ગામ તરીકે જાણીતું છે. અહીં દર વર્ષે રૂ. ૪થી ૫ કરોડના ફટાકડા વેચાય છે, પણ આ દીવાળીએ જરાય ઘરાકી નથી. દીવાળીપુરાની વસ્તી માંડ એક હજારની છે. અહીં ફટાકડા શિવાકાશીથી...

શહેરમાં રહેતા પારૂલ પટેલ ધો. ૬માં અભ્યાસ કરતા હતા ત્યારે હર્ષદ પટેલ નામની વ્યક્તિએ તેમને દત્તક પુત્રી તરીકે અપનાવ્યાં હતાં. હર્ષદભાઈને ૭થી ૮ વર્ષ અગાઉ...



to the free, weekly Gujarat Samachar email newsletter