- 18 Sep 2020

વડોદરા શહેરના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કુટુંબના સભ્યો સહિત ૯ જણા સામે બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સીબીઆઈમાં રૂ. ૬૩ કરોડના ફ્રોડની એફઆઈઆર તાજેતરમાં...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
વડોદરા શહેરના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કુટુંબના સભ્યો સહિત ૯ જણા સામે બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સીબીઆઈમાં રૂ. ૬૩ કરોડના ફ્રોડની એફઆઈઆર તાજેતરમાં...
વિદ્યાનગર બાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ખંભાત શહેરના કંસારી રોડ - મેતપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં મકાન નં. બી. ૪૫માં રહેતાં નિતેષ અરવિંદભાઈ પદમશાળીના ઘરે છાપો માર્યો હતો. અહીંથી બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સની બીક બતાવી લૂંટ ચલાવતું...
સો વર્ષથી વધુ જૂના વકીલ કે. એમ. એજયુકેશન સોસાયટી સંકુલમાં ચારુસેટ વિદ્યાલયની સ્થાપના માટે તાજેતરમાં ગુજરાત સરકારની મંજૂરી પ્રાપ્ત થઈ છે. ચારુસેટ વિદ્યાલયને...
સેજલબહેને ૧૦મી મે ૨૦૦૫ના રોજ અશ્વિનભાઈ ચતુરભાઈ પટેલ સાથે બોરસદના ગાયત્રી મંદિરમાં ફૂલહાર કરીને કોર્ટ મેરેજ કર્યાં હતાં.
અમેરિકામાં અશ્વેતો દ્વારા ગુજરાતીઓ પર લૂંટના ઈરાદે હત્યાના બનાવો વધી જવા પામ્યા છે. ૮મી સપ્ટેમ્બરે અશ્વિનભાઈના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં અશ્વેતો ઘૂસી...
મોટા બજારમાં આવેલી રત્ના મોટર્સની પાછળના હરિદ્વાર બંગલામાં બનાવટી કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું અને કેટલાક યુવકો અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને છેતરતા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ૧૧મી સપ્ટેમ્બરે પોલીસે આ કેસની તપાસ આદરી...
રાજપીપળામાં સાંઇ નવગ્રહ, ગાયત્રી શક્તિપીઠના સ્થાપક-ટ્રસ્ટી અને 'ગુજરાત સમાચાર'ના અઠવાડિક રાશિ ભવિષ્યના કટારલેખક, પત્રકાર ભરતભાઇ વ્યાસનું તા. ૧૪ સપ્ટેમ્બર...
વડતાલ મંદિરમાં પૂર્વ ચેરમેન અને મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીના અત્યાચારના ભોગ બનેલા શિષ્ય વેદાંત વલ્લભસ્વામીનો વાઈરલ વીડિયો ચર્ચામાં છે. ૩૨ પાનાની...
મોટા બજારમાં આવેલી રત્ના મોટર્સની પાછળના હરિદ્વાર બંગલામાં બનાવટી કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું અને કેટલાક યુવકો અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને છેતરતા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ૧૧મી સપ્ટેમ્બરે પોલીસે આ કેસની તપાસ આદરી...
અમેરિકામાં અશ્વેતો દ્વારા ગુજરાતીઓ પર લૂંટના ઈરાદે હત્યાના બનાવો વધી જવા પામ્યા છે. ૮મી સપ્ટેમ્બરે અશ્વિનભાઈના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં અશ્વેતો ઘૂસી આવ્યાં હતાં. અશ્વેતોએ અશ્વિનભાઈ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બ્લેકવિલની પોલીસને...