મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

ભારતમાં આશરે રૂ. ૮૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સ્ટર્લિંગ ગ્રૂપના સર્વેસર્વા સાંડેસરા બંધુઓએ વિદેશ સ્થિત BOGEPL, BORL, BOGEL, SORL...

કોરોના સંક્રમણથી બચવા વાસદવાસીઓની સ્વૈચ્છિક પહેલનરસંડાના સરપંચ કલ્પેશભાઈ પટેલ પર હુમલોટિકટોક બંધ થતાં આણંદનો યુવાન મરચું-હળદર વેચે છેસુણાવમાં મંદિરના તાળાં તોડી સોના-ચાંદીના દાગીનાના ચોરી

સામાન્ય રીતે ગુલાબનો છોડ આશરે ૧૦ ફૂટ જેટલો ઊંચો હોય છે. વર્ષ ૨૦૦૬માં ગોધરાના બામરોલી રોડ પર આવેલી નંદનવન સોસાયટી ખાતે રહેતા કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર...

પૂર્વ કેન્દ્રિય પ્રધાન તથા રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા કોરોનાથી સંક્રમિત થતાં તેઓને તેમના દિલ્હીસ્થિત નિવાસસ્થાને આઈસોલેટ કરાયા છે.છોટાઉદેપુર ખાતે રહેતા...

વિશાખાટ્ટનમ જાસૂસી કેસમાં એનઆઇએએ ગોધરાના રિક્ષાચાલક ઇમરાન ગિતેલીની ધરપકડ ૧૫મી સપ્ટેમ્બરે કરી છે. ગિતેલીના ઘરમાંથી ડિજિટલ ડિવાઇસ સહિત અનેક મહત્વના દસ્તાવેજો...

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલને અપગ્રેડ કરીને નવી મેડિકલ કોલેજ શરૂ કરવા ભારત સરકારે મંજૂરી આપી છે. આ વર્ષથી ગોધરામાં MBBSની...

આણંદના અગ્રણી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એન. એસ. પટેલ આર્ટસ કોલેજ આણંદને રાજ્યમાં સૌ પ્રથમ વખત યુજીસી નવી દિલ્હી દ્વારા ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવતા પ્રિન્સિપાલ ડો. મોહનભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ ગૌરવની લાગણી દર્શાવી છે. આણંદની અગ્રણી...

કેવડિયા કોલોનીમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વિસ્તારના સૌંદર્યને વધુ સારી રીતે માણી શકે તે માટે નર્મદા નિગમે અહીં રોપ-વે શરૂ કરવાનો...

વડોદરા શહેરના વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અમિત ભટનાગરના કુટુંબના સભ્યો સહિત ૯ જણા સામે બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદ સીબીઆઈમાં રૂ. ૬૩ કરોડના ફ્રોડની એફઆઈઆર તાજેતરમાં...

વિદ્યાનગર બાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ખંભાત શહેરના કંસારી રોડ - મેતપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં મકાન નં. બી. ૪૫માં રહેતાં નિતેષ અરવિંદભાઈ પદમશાળીના ઘરે છાપો માર્યો હતો. અહીંથી બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સની બીક બતાવી લૂંટ ચલાવતું...



to the free, weekly Gujarat Samachar email newsletter