કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

ડભાણ પાસે રવિવારે મોડી સાંજે બે કાર વચ્ચે અકસ્માત થતાં એક કારમાં સવાર એક જ પરિવારનાં બે મહિલા, બે બાળક સહિત કુલ પાંચનાં મોત થયાં હતા તથા પાંચ જણને ગંભીર ઈજા થઈ  હતી. અમદાવાદના જમાલપુરમાં રહેતા અને સિંગચણાનો વ્યવસાય કરતાં યાકુબ શેખ, તેમનાં પત્ની...

ઓનલાઇન જાહેરાતો આપી અથવા લોકોએ સોશિયલ મીડિયામાં મૂકેલા મોબાઇલ નંબરો મેળવી તે નંબરના આધારે સંપર્ક કરી ઓનલાઇન પૈસા પડાવતી મુંબઇની ટોળકીને વડોદરા જિલ્લા એલસીબીએ આઠમી ઓગસ્ટે મુંબઇથી ઝડપી પાડી છે. વડોદરાના વેપારી સાથે રૂ. એક કરોડથી વધુ રકમ પડાવવાના...

નવેમ્બર-૨૦૧૮માં વડોદરાની એક યુવતીના લગ્ન મહેસાણાના સુંઢિયા ગામના રહેવાસી અને એનઆરઆઈ કુલેશ પટેલ સાથે થયાં હતાં. લગ્ન સમયે જ પોત પ્રકાશીને સાસરિયાંએ માંડવે જ યુવતીના પિતા પાસે દહેજ પેટે રૂ. ૫૦ લાખ માગીને કહ્યું હતું કે, માગ પૂરી કરશો તો જ છોકરીને...

કોરોના સંક્રમણને રોકવામાં અપેક્ષિત સફળતા ન મળી હોવાથી સુરતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના તમામ વિસ્તારોમાં જતી અને આવતી ગુજરાત રાજ્ય માર્ગ...

સંખેડાના વતની અને અમેરિકામાં પરિવાર સાથે સ્થાયી થયેલી ઝારોલા પરિવારની મહિલા મંજુલાબહેને (ઉં ૭૨) કોરોના સામે ૩૦ દિવસની લાંબી લડત બાદ તાજેતરમાં અમેરિકામાં...

વડોદરા નજીક વાઘોડિયામાં આવેલી દેવ નદીમાં મગરે ગ્રામજનો પર હુમલો કર્યાના વારંવાર બનાવો બને છે. થોડા સમય પહેલાં મગરે એક મહિલાનો શિકાર કરતાં ગ્રામજનો અને મગર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આવો જ બનાવ તાજેતરમાં ૧૬મીએ સાંજે બન્યો હતો જોકે ખેડૂતનો બચાવ થયો...

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શિલ્પકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં પત્ની પ્રસિદ્ધ શિલ્પકાર જ્યોત્સનાબહેન ભટ્ટનું ૧૦મી જુલાઈએ બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનથી કલાજગતમાં શોક ફેલાયો છે. જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવીમાં થયો...

આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત શિલ્પકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં પત્ની પ્રસિદ્ધ શિલ્પકાર જ્યોત્સનાબહેન ભટ્ટનું ૧૦મી જુલાઈએ બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થયું હતું. તેમના અવસાનથી કલાજગતમાં શોક ફેલાયો છે. જ્યોત્સનાબહેનનો જન્મ કચ્છના માંડવીમાં થયો...

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયે યુરલ ફેડરલ યુનિવર્સિટી (રશિયા) તથા સેન્ટ ક્લાઉડ સ્ટેટ યુનિવર્સિટી (USA) સાથે તાજેતરમાં MOUકર્યાં...

વડતાલ સ્વામીનારાયણ મંદિરના ત્યાગવલ્લભસ્વામી (ઉં. આશરે ૩૫થી ૩૮) મહિલા સાથે વોટ્સઅપ ઉપર ચેટિંગ કરતા અને પોતે મહિલાના સ્ત્રીવેશના કપડાં ધારણ કર્યા હોવાની...



to the free, weekly Gujarat Samachar email newsletter