વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદના અક્ષર ફાર્મમાં મહંતસ્વામીની નિશ્રામાં સ્વતંત્રતા પર્વ - જન્માષ્ટમીની ઉજવણી

આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

ભારતનો સ્વતંત્રતા દિન ભારત સાથે વિશ્વભરમાં ઉજવાયો. વડોદરાના યુવાને આ વખતે તેની ઉજવણી યાદગાર રહે તેવો પ્રયાસ કર્યો હતો. ૧૫મી ઓગસ્ટના રોજ લોકોમાં રાષ્ટ્રપ્રેમની...

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર લોકડાઉન બાદ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાના કેસ વધવાના કારણે ૨૦મી જુલાઈથી મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધી...

નવા યાર્ડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડ પાસે આવેલા મેમુ શેડમાં ઓટોમેટિક ટ્રેન વોશ સિસ્ટમનો પ્રારંભ થયાના અહેવાલ ૧૭મી ઓગસ્ટે હતા. રાજ્યના પ્રથમ મેમુ ટ્રેન ઓટોમેટિક...

પરદેશથી પરત ભારત જનારા પ્રવાસીઓ માટે સરકારે ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન ટાઇમ નક્કી કર્યો છે. યુ.કે.થી ભારત ખાસ કરીને ગુજરાત જનારા પ્રવાસીઓને કોઇ સગાસહોદર કે...

કારેલીબાગ વિસ્તારની મોબાઇલ શોપમાંથી ૧૭ વ્યક્તિઓએ બનાવટી દસ્તાવેજ રજૂ કરીને લોનથી મોબાઇલ ખરીદ્યા હતા. જોકે મોબાઇલ ખરીદ્યા પછી હપ્તા નહીં ચૂકવાતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના અકોટામાં આવેલા હોમ ક્રેડિટ ફાઇનાન્સ ઇન્ડિયા...

ડભાણ પાસે રવિવારે મોડી સાંજે બે કાર વચ્ચે અકસ્માત થતાં એક કારમાં સવાર એક જ પરિવારનાં બે મહિલા, બે બાળક સહિત કુલ પાંચનાં મોત થયાં હતા તથા પાંચ જણને ગંભીર ઈજા થઈ  હતી. અમદાવાદના જમાલપુરમાં રહેતા અને સિંગચણાનો વ્યવસાય કરતાં યાકુબ શેખ, તેમનાં પત્ની...

ઓનલાઇન જાહેરાતો આપી અથવા લોકોએ સોશિયલ મીડિયામાં મૂકેલા મોબાઇલ નંબરો મેળવી તે નંબરના આધારે સંપર્ક કરી ઓનલાઇન પૈસા પડાવતી મુંબઇની ટોળકીને વડોદરા જિલ્લા એલસીબીએ આઠમી ઓગસ્ટે મુંબઇથી ઝડપી પાડી છે. વડોદરાના વેપારી સાથે રૂ. એક કરોડથી વધુ રકમ પડાવવાના...

નવેમ્બર-૨૦૧૮માં વડોદરાની એક યુવતીના લગ્ન મહેસાણાના સુંઢિયા ગામના રહેવાસી અને એનઆરઆઈ કુલેશ પટેલ સાથે થયાં હતાં. લગ્ન સમયે જ પોત પ્રકાશીને સાસરિયાંએ માંડવે જ યુવતીના પિતા પાસે દહેજ પેટે રૂ. ૫૦ લાખ માગીને કહ્યું હતું કે, માગ પૂરી કરશો તો જ છોકરીને...

કોરોના સંક્રમણને રોકવામાં અપેક્ષિત સફળતા ન મળી હોવાથી સુરતથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના તમામ વિસ્તારોમાં જતી અને આવતી ગુજરાત રાજ્ય માર્ગ...

સંખેડાના વતની અને અમેરિકામાં પરિવાર સાથે સ્થાયી થયેલી ઝારોલા પરિવારની મહિલા મંજુલાબહેને (ઉં ૭૨) કોરોના સામે ૩૦ દિવસની લાંબી લડત બાદ તાજેતરમાં અમેરિકામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter