કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

મધ્ય ગુજરાતના ઝાલોદ તાલુકાના ઠુઠીકંકાસિયા ગામમાં રહેતા ભીમભાઇ ગરાસિયાનું તાજેતરમાં નિધન થયું હતું. તેમની લૌકિક ક્રિયા દરમિયાન ૨૩મી ઓગસ્ટે બારમાની વિધિ...

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપભાઈ શાહે (શેઠ) ૨૧મી ઓગસ્ટે બપોરે ગુતાલમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ખાટલામાં બેસીને લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક ભીંસના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું...

ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ - ૧૯૯૧માં વર્ષ ૨૦૧૯માં મોટા પાયે સુધારા કર્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે ચાલુ વર્ષે સુરત, ખંભાત પછી હવે વડોદરા શહેરના ત્રણ પોલીસ...

દિલ્હીના નિઝામુદ્દીન મરકઝને થયેલા વિદેશી ફંડિગ બાબતે ન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમે અંકલેશ્વર તાલુકાના રવીદ્રા કરમાલી ગામના મૌલાના અબ્દુલ્લા ઝાંઝીને ત્યાં પણ તપાસ આદરી છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં વિશ્વભરના તબલીગી જમાતીઓ એકઠા થયા...

વિજ્ઞાન ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ માટે આ વર્ષે ગુજરાતના ડો પંકજ જોષીની પસંદગી...

ભારતનો સ્વતંત્રતા દિન ભારત સાથે વિશ્વભરમાં ઉજવાયો. વડોદરાના યુવાને આ વખતે તેની ઉજવણી યાદગાર રહે તેવો પ્રયાસ કર્યો હતો. ૧૫મી ઓગસ્ટના રોજ લોકોમાં રાષ્ટ્રપ્રેમની...

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર લોકડાઉન બાદ ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાના કેસ વધવાના કારણે ૨૦મી જુલાઈથી મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધી...

નવા યાર્ડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડ પાસે આવેલા મેમુ શેડમાં ઓટોમેટિક ટ્રેન વોશ સિસ્ટમનો પ્રારંભ થયાના અહેવાલ ૧૭મી ઓગસ્ટે હતા. રાજ્યના પ્રથમ મેમુ ટ્રેન ઓટોમેટિક...

પરદેશથી પરત ભારત જનારા પ્રવાસીઓ માટે સરકારે ૧૪ દિવસનો ક્વોરન્ટાઇન ટાઇમ નક્કી કર્યો છે. યુ.કે.થી ભારત ખાસ કરીને ગુજરાત જનારા પ્રવાસીઓને કોઇ સગાસહોદર કે...

કારેલીબાગ વિસ્તારની મોબાઇલ શોપમાંથી ૧૭ વ્યક્તિઓએ બનાવટી દસ્તાવેજ રજૂ કરીને લોનથી મોબાઇલ ખરીદ્યા હતા. જોકે મોબાઇલ ખરીદ્યા પછી હપ્તા નહીં ચૂકવાતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના અકોટામાં આવેલા હોમ ક્રેડિટ ફાઇનાન્સ ઇન્ડિયા...



to the free, weekly Gujarat Samachar email newsletter