વિદ્યાનગર બાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ખંભાત શહેરના કંસારી રોડ - મેતપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં મકાન નં. બી. ૪૫માં રહેતાં નિતેષ અરવિંદભાઈ પદમશાળીના ઘરે છાપો માર્યો હતો. અહીંથી બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સની બીક બતાવી લૂંટ ચલાવતું...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
વિદ્યાનગર બાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ખંભાત શહેરના કંસારી રોડ - મેતપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં મકાન નં. બી. ૪૫માં રહેતાં નિતેષ અરવિંદભાઈ પદમશાળીના ઘરે છાપો માર્યો હતો. અહીંથી બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સની બીક બતાવી લૂંટ ચલાવતું...
ખંભાતમાં મંજૂરી વિના યોજાયેલા તાજિયા જુલૂસમાં સંડોવાયેલા તમામ આરોપીના પાસપોર્ટ રદ કરવાની કાર્યવાાહી કરાઈ છે અને નવ આરોપીની ધરપકડ કરી છે. ખંભાત શહેર પોલીસે કોરોના સંકટમાં નિષ્કાળજી બદલ ૨૩ આરોપીઓ અને ન ઓળખાયા હોય તેવા ૫૦૦થી વધુ લોકોનાં ટોળાં...
શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી સુજાઇબાગના રહેવાસી સૈફુદ્દીન દુધિયાવાલા અને તેમની પત્ની તથા ત્રણ પુત્રીઓએ ચોથીએ અગમ્ય કારણોસર ઝેર પી જઇ આત્મહત્યા કરી...
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીસીએમએમએફ) અર્થાત્ અમૂલ ભારતની એવી પહેલી ડેરી બની છે જેને રાબો બેંકે તૈયાર કરેલી વિશ્વની ટોચની ૨૦ ડેરી કંપનીઓની...
મધ્ય ગુજરાતના ઝાલોદ તાલુકાના ઠુઠીકંકાસિયા ગામમાં રહેતા ભીમભાઇ ગરાસિયાનું તાજેતરમાં નિધન થયું હતું. તેમની લૌકિક ક્રિયા દરમિયાન ૨૩મી ઓગસ્ટે બારમાની વિધિ...
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપભાઈ શાહે (શેઠ) ૨૧મી ઓગસ્ટે બપોરે ગુતાલમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ખાટલામાં બેસીને લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક ભીંસના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું...
ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ - ૧૯૯૧માં વર્ષ ૨૦૧૯માં મોટા પાયે સુધારા કર્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે ચાલુ વર્ષે સુરત, ખંભાત પછી હવે વડોદરા શહેરના ત્રણ પોલીસ...
દિલ્હીના નિઝામુદ્દીન મરકઝને થયેલા વિદેશી ફંડિગ બાબતે ન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમે અંકલેશ્વર તાલુકાના રવીદ્રા કરમાલી ગામના મૌલાના અબ્દુલ્લા ઝાંઝીને ત્યાં પણ તપાસ આદરી છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં વિશ્વભરના તબલીગી જમાતીઓ એકઠા થયા...
વિજ્ઞાન ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ માટે આ વર્ષે ગુજરાતના ડો પંકજ જોષીની પસંદગી...
ભારતનો સ્વતંત્રતા દિન ભારત સાથે વિશ્વભરમાં ઉજવાયો. વડોદરાના યુવાને આ વખતે તેની ઉજવણી યાદગાર રહે તેવો પ્રયાસ કર્યો હતો. ૧૫મી ઓગસ્ટના રોજ લોકોમાં રાષ્ટ્રપ્રેમની...