એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

મોટા બજારમાં આવેલી રત્ના મોટર્સની પાછળના હરિદ્વાર બંગલામાં બનાવટી કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું અને કેટલાક યુવકો અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને છેતરતા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ૧૧મી સપ્ટેમ્બરે પોલીસે આ કેસની તપાસ આદરી...

અમેરિકામાં અશ્વેતો દ્વારા ગુજરાતીઓ પર લૂંટના ઈરાદે હત્યાના બનાવો વધી જવા પામ્યા છે. ૮મી સપ્ટેમ્બરે અશ્વિનભાઈના સ્ટોરમાં ગ્રાહકના સ્વાંગમાં અશ્વેતો ઘૂસી આવ્યાં હતાં. અશ્વેતોએ અશ્વિનભાઈ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. બ્લેકવિલની પોલીસને...

વિદ્યાનગર બાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ખંભાત શહેરના કંસારી રોડ - મેતપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં મકાન નં. બી. ૪૫માં રહેતાં નિતેષ અરવિંદભાઈ પદમશાળીના ઘરે છાપો માર્યો હતો. અહીંથી બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સની બીક બતાવી લૂંટ ચલાવતું...

 ખંભાતમાં મંજૂરી વિના યોજાયેલા તાજિયા જુલૂસમાં સંડોવાયેલા તમામ આરોપીના પાસપોર્ટ રદ કરવાની કાર્યવાાહી  કરાઈ છે અને નવ આરોપીની ધરપકડ કરી છે. ખંભાત શહેર પોલીસે કોરોના સંકટમાં નિષ્કાળજી બદલ ૨૩ આરોપીઓ અને ન ઓળખાયા હોય તેવા ૫૦૦થી વધુ લોકોનાં ટોળાં...

શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલી સુજાઇબાગના રહેવાસી સૈફુદ્દીન દુધિયાવાલા અને તેમની પત્ની તથા ત્રણ પુત્રીઓએ ચોથીએ અગમ્ય કારણોસર ઝેર પી જઇ આત્મહત્યા કરી...

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીસીએમએમએફ) અર્થાત્ અમૂલ ભારતની એવી પહેલી ડેરી બની છે જેને રાબો બેંકે તૈયાર કરેલી વિશ્વની ટોચની ૨૦ ડેરી કંપનીઓની...

મધ્ય ગુજરાતના ઝાલોદ તાલુકાના ઠુઠીકંકાસિયા ગામમાં રહેતા ભીમભાઇ ગરાસિયાનું તાજેતરમાં નિધન થયું હતું. તેમની લૌકિક ક્રિયા દરમિયાન ૨૩મી ઓગસ્ટે બારમાની વિધિ...

નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બિલ્ડર દિલીપભાઈ શાહે (શેઠ) ૨૧મી ઓગસ્ટે બપોરે ગુતાલમાં આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ખાટલામાં બેસીને લાયસન્સવાળી સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક ભીંસના કારણે તેઓએ આ પગલું ભર્યું હોવાનું...

ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ - ૧૯૯૧માં વર્ષ ૨૦૧૯માં મોટા પાયે સુધારા કર્યા બાદ રાજ્યના ગૃહ વિભાગે ચાલુ વર્ષે સુરત, ખંભાત પછી હવે વડોદરા શહેરના ત્રણ પોલીસ...

દિલ્હીના નિઝામુદ્દીન મરકઝને થયેલા વિદેશી ફંડિગ બાબતે ન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ટીમે અંકલેશ્વર તાલુકાના રવીદ્રા કરમાલી ગામના મૌલાના અબ્દુલ્લા ઝાંઝીને ત્યાં પણ તપાસ આદરી છે. દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં વિશ્વભરના તબલીગી જમાતીઓ એકઠા થયા...



to the free, weekly Gujarat Samachar email newsletter