જાણીતા ઈતિહાસકાર, સિક્કા શાસ્ત્રી અને વિદ્વાન શિક્ષણશાસ્ત્રી ડો. મુગટલાલ બાવીસીનું તાજેતરમાં ૮૩ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. એમટીબી આર્ટ્સ કોલેજના ઈતિહાસના પ્રાધ્યાપક ડો. મુગટલાલ બાવીસીએ લીમડીના ઈતિહાસ અને સુરતના ઈતિહાસ વિશે બહોળું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
જાણીતા ઈતિહાસકાર, સિક્કા શાસ્ત્રી અને વિદ્વાન શિક્ષણશાસ્ત્રી ડો. મુગટલાલ બાવીસીનું તાજેતરમાં ૮૩ વર્ષની ઉંમરે અમદાવાદમાં નિધન થયું હતું. એમટીબી આર્ટ્સ કોલેજના ઈતિહાસના પ્રાધ્યાપક ડો. મુગટલાલ બાવીસીએ લીમડીના ઈતિહાસ અને સુરતના ઈતિહાસ વિશે બહોળું...
રાજ્યમાં વડોદરા જિલ્લો ફૂલ ઉત્પાદનમાં પહેલું સ્થાન ધરાવે છે જ્યારે ફળોના પાકના ઉત્પાદનમાં પણ વડોદરા રાજ્યમાં અત્યારે બીજો ક્રમ ધરાવે છે. આણંદ કૃષિ વિદ્યાલયના સંશોધન નિયામક ડો કે બી કથીરિયાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં કેળાના કુલ ઉત્પાદનનું ૩૦...

સ્વામીબાપા અક્ષર નિવાસી થયા બાદ તેમના સ્થાને અનુગામી મહંત સ્વામી મહારાજે સંચાલન સંભાળ્યું છે ત્યારે જન્માષ્ટમીની ઉજવણી પહેલાં મહંતજી ચાણસદની મુલાકાત લઈ...
ખેડા જિલ્લામાં ઢૂંડી ગામના ખેડૂતોએ ગ્રીડ વિદ્યુતને અલવિદા કહીને સૌરઊર્જાના સહારે ખેતી શરૂ કરી છે. ખોબા જેવડા ઢૂંડીના ખેડૂતોએ ૫૦૯૭ યુનિટ મ. ગુજરાત વીજકંપનીને વેચી છે જે પેટે કંપની યુનિટ દીઠ રૂ. ૪.૬૩ ચૂકવશે. ઢૂંડીમાં વિશ્વની પ્રથમ સૌરઊર્જા ઉત્પાદક...
આણંદનો યુવક પ્રતીક પટેલ એન્જિનિયરિંગમાં વધુ અભ્યાસ માટે એક વર્ષ પહેલાં કેનેડા ગયો હતો. રક્ષાબંધન કરવા માટે પ્રતીક ઘરે આવવાનો હોવાથી તેણે માતા-પિતા સાથે અગાઉ વાત કરી હતી. પરંતુ ૧૮મીએ ઘરે આવ્યો ન હતો. પ્રતીકના માતા-પિતા તો એવું સમજ્યા કે તે કેનેડાથી...

વિશ્વવંદનીય અક્ષરનિવાસી પ્રમુખસ્વામી બાપાના જન્મસ્થળ એવા વડોદરા નજીક પાદરા તાલુકાના ચાણસદ ગામના એક પરિવાર દ્વારા બાપાને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે એક જ પરિવારના...

દેશમાં અતિ મહત્ત્વની અને અઘરી ગણાતી મેડિકલ અને ડેન્ટલ એજ્યુકેશન માટે લેવાતી NEET (National Eligibility cum Entrance Test)નું પરિણામ તાજેતરમાં જાહેર થયું...

બ્રેઈન સ્ટ્રોક આવતાં બેંકરહાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સારવાર લઈ રહેલાં વૈષ્ણવાચાર્યા ઇન્દિરા બેટીજી (જીજી) તબીબોની સઘન સારવાર અને શ્રદ્ધાળુઓની પ્રાર્થનાથી પુનઃસ્વસ્થ...

૧૦મી ઓગસ્ટે વડોદરામાં વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્રને સંભવિત પૂરની સ્થિત સામે સજ્જ કરી દેવાયું છે. જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી અને મહિસાગર નદીમાં સર્જાયેલી...

પનામા પેપર લીક કેસમાં જે ગુજરાતીઓના નામો ખૂલ્યા હતા તે તમામને આવકવેરા વિભાગના ગુપ્તચર વિભાગે સાતમી ઓગસ્ટે નોટિસ ફટકારી હતી. વડોદરાના બેન્કો પ્રોડક્ટ (ઇન્ડિયા) લિમિટેડના...