ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

આણંદ જિલ્લાના પંડોળી ગામમાં બેરોજગાર કે મજબૂર લોકોને રૂપિયાની લાલચ આપીને તેમની કિડની કાઢી લેવાના કૌભાંડનો કેસ ૧૮મી માર્ચે પેટલાદ કોર્ટમાં ચાલ્યા બાદ મુખ્ય...

આણંદથી ૨૦ કિમીના અંતરે આવેલા થામણામાં એનઆરઆઇ સરપંચ ચંદ્રકાન્ત મુખીએ ગામમાં પોતાના સીએનજી સ્ટેશનની કલ્પનાને સાકાર કરી બતાવી છે. ભારતમાં મોડેલ ગામ બની રહેલા...

બેડી ગામના નાનજી રાઠવાએ જાતે કૂવો ખોદી ફળિયાવાળાની દુનિયા બદલી નાંખી છે. ગામના તળાવ ફળિયામાં ૬૦થી ૭૦ લોકો વસે છે. આ ફળિયામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના...

દેશના નાણા પ્રધાન અરુણ જેટલીએ વર્ષનું બજેટ હાલમાં રજૂ કર્યું. ત્યારે યાદ આવે કે આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમણે દત્તક લીધેલું પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી જ...

દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાણા અને સોજ્જા પારસીઓ સામે કોમના અસ્તિત્વ ઉપરાંત સૈકાઓથી પૂજાતી અગિયારીના અગ્નિને બુઝાતો બચાવવાની પણ મોટી સમસ્યા ઊભી થઇ છે. દસ્તુરના અભાવે ભરૂચમાં બે અગ્નિઓ બુઝાઈ જતાં હવે ૩૦૦ વર્ષથી પ્રજ્જ્વલિત અગ્નિને સલામત રાખવા...

બાકરોલ ગામે સત્તાવીસ જૂથ વાળંદ પ્રગતિ કેળવણી મંડળે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. આ સમૂહ લગ્નોત્સવનું...

વિશ્વબેંક દ્વારા બહાર પડેલા નવા વર્ષના કેલેન્ડર માટે વિશ્વમાંથી ૧૨ કલાકારોના સર્જનની પસંદગી થઈ છે જેમાં ભારતમાંથી એકમાત્ર જિજ્ઞાસા ઓઝાનું ચિત્ર પસંદ કરાયું...

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખને માનદ ડોક્ટરેટની પદવી તાજેતરમાં એનાયત કરવામાં આવી છે. લોર્ડ ભીખુ પારેખને આ સત્તરમી...

અમેરિકાની લિવિંગસ્ટોન, લુસિઆના એન્ડ હેન્ડફોર્ડના ખગોળ વૈજ્ઞાનિકોની ટીમે ગત સપ્ટેમ્બર મહિનામાં લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ્ઝ ઓબ્ઝર્વેટરી (એલ.ઇ.જી.ઓ)થી...

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ દ્વારા ૫ાંચમી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો ઉદઘાટન સમારોહ મધુભાન રિસોર્ટમાં યોજવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ એકેડમી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ પ્રેરિત ટ્રાન્સેલશન રિર્સચ ઈન કાર્ડિયોવાસ્ક્યુલર...



to the free, weekly Gujarat Samachar email newsletter