સાઉથ કેરોલિનામાં કાર અકસ્માતઃ ભોગ બનેલાં ત્રણેય પટેલ મહિલા ચરોતરનાં વતની, એકને ઇજા

અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પટેલ પરિવારની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક મહિલાને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અકસ્માતનો ભોગ બનેલી ત્રણેય મહિલાઓ...

ટ્રાફિક પોલીસને માથે ઠંડા ઠંડા કુલ કુલ હેલ્મેટ

વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે. 

ડોદરામાં સોમવારે ‘લગ્ન પ્રેમ અને સેક્સ’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખ અને જાણીતા લેખક-ચિંતક ડો. ગુણવંત શાહ સહિતના વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

ભારત સરકારે તાજેતરમાં ધર્મ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ ગુજરાતના નવ જિલ્લામાં ૧૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લામાં આણંદ-ખેડા જિલ્લાનો પણ સમાવેશ થયો છે. 

ગુજરાત સરકારે પાટીદારો માટે અનામત અંગેની કોઈ જાહેરાત નહીં કરતાં પાટીદારોએ સરકારી, સહકારી અને ખાનગી બેન્કોમાં મુકેલી ફિક્સ ડિપોઝીટના નાણાં ઉપાડી સરકાર વિરુદ્ધ અસહકારની લડત શરૂ કરી છે. 

ભારતમાં પ્રથમવાર વડોદરાનું જૈન દેરાસર વાઈફાઈ સુવિધાથી સજ્જ થયું છે. અતિ પ્રાચીન આ દેરાસરમાં જૂની પરંપરા જાળવી નવી પેઢીને પણ ધર્મ સાથે જોડવા વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

ખેડા પાસેના હરિયાળા સ્વામીનારાયણ ગુરુકુળના એક સંતે ધોરણ-૧૦ના વિદ્યાર્થી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ખળભળાટ મચ્યો છે. 

અમેરિકાવાસી ખંભાતની વતની કિશોરીઓએ દેશી ‘બરફગોલા’નો સ્વાદ અમેરિકનોને ચખાડી તેમાંથી કમાણી કરીને વતનમાં અનોખું સેવાકાર્ય કર્યું છે. અમેરિકામાં ખંભાતી ચેરિટી...

ગુજરાતના અત્યારના પોલીસ વડા અને વર્ષ ૧૯૮૨માં વડોદરા ખાતે ડીસીપી તરીકે ફરજ બજાવતા પી. સી. ઠાકુરે વડોદરામાં દાઉદ ઇબ્રાહિમને પકડ્યો હતો. 

કરજણ તાલુકાના અનેક ગામોમાં સેવા કાર્યો કરનારા દાનવીર સલીમ ઇબ્રાઇમ હિટલર પર દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં એક પાકિસ્તાનીએ અંધાધૂંધી ફાયરિંગ કરતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે હિટલર પરિવાર અને તેમના સમર્થકોમાં...

વડોદરાની નજીકની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોડેલ યુનાઇટેડ નેશન્સનું ૪ સપ્ટેમ્બરે પહ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માનવતા તથા લોકોમાં ધર્મ અને તેના લીધે થતી ઓળખાણની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. 



to the free, weekly Gujarat Samachar email newsletter