મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

સોજીત્રા તાલુકાના મઘરોલ ખાતે કેન્દ્રીય શિક્ષણ અને માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા સાંસદનિધિ સહિત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે રૂ. ૧૫ કરોડના વિકાસકાર્યોનું ૧૬મી મેએ ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઇરાની સાથે રાજ્યના શ્રમ અને રોજગાર...

સૈજપુર ગામના ખેડૂત પરિવારની પુત્રી તૃપ્તિ પટેલને ગળાના ભાગે થયેલી ટીબીની ગાંઠ ફાટી જતાં મોત સામે ઝઝૂમતાં ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપી હતી. બોર્ડ...

મૂળ દાવોલના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ઉદ્યોગપતિ જે. ડી. પટેલે ૧૪મી મેએ બોરસદ તાલુકાના ૬૫ ગામના જરૂરિયાતમંદ ૨૯૪ વિદ્યાર્થીને શાળાની ફીની રકમના ચેક આપ્યા બાદ બીજા દિવસે રવિવારે વાલ્મિકી સમાજની સાત દીકરીને કરિયાવર આપ્યું હતું, જેમાં દીકરીઓને...

વડોદરા શહેરની પ્રતિષ્ઠિત એમ. એસ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતી ભાવિતા લાલવાણીની પસંદગી ગૂગલના એન્ડ્રોઈડ પ્લેટફોર્મ...

ફ્લોરી કલ્ચર કે પુષ્પકૃષિ શબ્દ હમણાં ઘણો પ્રચલિત બન્યો છે. સામાન્ય રીતે મધ્ય ગુજરાતમાં સૂર્યમુખી, હજારીગોટા અને ગુલાબની ખેતી તો થતી જ આવી છે. કરજણ તાલુકામાં...

ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાતના કોઇ ગામમાં રમાતી હોય કે ‘ક્રિકેટનું મક્કા’ ગણાતા લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાતી હોય મેન ઓફ સિરીઝ ખેલાડીને ટ્રોફી અને તેની સાથે રોકડ...

ઉનાળામાં ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, ખાસ કરીને ગામડાંમાં બે ઘડાં પીવાના પાણી માટે મહિલાઓને બે કિલોમીટરની રઝળપાટ કરવી પડે છે. સ્થિતિ દરિયા કિનારે...

ક્રિકેટ ટૂર્નામેન્ટ ગુજરાતના કોઇ ગામમાં રમાતી હોય કે ‘ક્રિકેટનું મક્કા’ ગણાતા લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાતી હોય મેન ઓફ ધ સિરીઝ ખેલાડીને ટ્રોફી અને તેની સાથે...

શહેરના હેકર મનીષ ભંગોલેએ પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિમિટેડની સાઇટ હેક કરીને દાઉદના ઘરના ચાર પૈકી એક ફોન કોલ ડિટેઇલ્સ મેળવી હોવાનો દાવો કર્યો છે.

ગાયકવાડી સમયમાં ધમધમતાં ભાદરણ રેલવે સ્ટેશનની સતત અવગણના કરાતાં આ રેલવે સ્ટેશન છેલ્લાં બે દાયકાથી કાટમાળમાં ફેરવાયું હતું. આ અંગે ગ્રામજનોએ વારંવાર રજૂઆત...



to the free, weekly Gujarat Samachar email newsletter