માંજલપુરમાં આવેલા સનસિટી પેરેડાઇઝ ડુપ્લેક્ષમાં ચોથીએ વહેલી સવારે અમેરિકન સિટીઝન જ્યોર્જ એલેકઝાન્ડર ચોસ્કી (ઉ.વ.૪૭)નું અગાસી પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે હાલમાં કેસને અકસ્માતે મોત ગણાવીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યોર્જ પોતાની...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
માંજલપુરમાં આવેલા સનસિટી પેરેડાઇઝ ડુપ્લેક્ષમાં ચોથીએ વહેલી સવારે અમેરિકન સિટીઝન જ્યોર્જ એલેકઝાન્ડર ચોસ્કી (ઉ.વ.૪૭)નું અગાસી પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે હાલમાં કેસને અકસ્માતે મોત ગણાવીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યોર્જ પોતાની...
સિદ્ધહસ્ત લેખિકા અને સ્ત્રી સશક્તિકરણના કાર્યકર મીરાંબહેન ભટ્ટનું ૮૪ વર્ષની વયે વડોદરામાં ચોથી નવેમ્બરે નિધન થયું હતું. કેન્સરની બીમારીનો ભોગ બનેલા લેખિકાએ જીવનની છેલ્લી ઘડી સુધી હાથમાંથી કલમ છોડી ન હતી. વડોદરાની રાજસ્તંભ સોસાયટીમાં રહેતાં મીરાંબહેનને...
કરજણ પાસેના હાઈવે પર છઠ્ઠી નવેમ્બરે રાતે પૂરપાટ દોડતી રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસના ચાલકે ભરુચથી વડોદરા તરફ જતી એક પછી એક એમ ત્રણ કારને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બે કાર ચગદાઈ ગઈ હતી. એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ પુરુષો,...

આણંદના બેડવામાં ૨૨ વર્ષીય પુત્ર યશ કિરીટ પટેલે મિત્રની મદદથી સાતમી નવેમ્બરે માતા નિશાબહેનની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. નવાઈની વાત એ છે કે માતાની...
વાઘોડિયા તાલુકામાં આવેલા રૂસ્તમપુરા ગામમાં ઈદ્રીશ ખત્રીની અનાજ કરિયાણાની દુકાન છે. દિવાળીને લીધે દીવડા અને ફટાકડાનો જથ્થો પણ વેચવા માટે તેમણે દુકાનમાં મૂક્યો હતો. ૨૮મી ઓક્ટોબરે સાંજે તે દુકાનમાં કોઈક કારણથી ફટાકડા સળગીને આડેધડ ફૂટ્યા હતા. ફટાકડાના...

એમ. એસ. યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે પોતાની પર્સનલ લાઈબ્રેરી યુનિવર્સિટીને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તેમણે વસાવેલા ૬૦૦૦...
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના પ્રાધ્યાપિકા અને સંશોધક વિદ્યાર્થિની ડો. સોનલ ઠાકોરે રબરને મજબૂત કરવા વપરાતા હાનિકારક કેમિકલની જગ્યાએ પર્યાવરણને નુકસાન ન કરે તેવા બાયોડિગ્રેડેબલ તત્ત્વોને વિકસાવ્યા છે. આ પોલિમર્સથી રંગીન અને...

કોલકાતા ખાતે યોજાયેલી ઈન્ડિયન રોબોટ ઓલિમ્પિયાડની અન્ડર ૧૩ કેટેગરીમાં વડોદરાના છઠ્ઠા ધોરણમાં વિદ્યાર્થી પ્રહર્ષ પટેલ અને ચોથા ધોરણના વિદ્યાર્થી હૃદય પરીખની...

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ૧૩, ૧૪ અને ૧૫મી ઓક્ટોબરે યોજાયેલા છઠ્ઠા ઈન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં ૧૧૦થી વધુ કોલેજના યુવાઓએ ભાગ લીધો હતો. રાજકોટની...

આણંદના ચકચારભર્યા ચાકા મર્ડર કેસમાં આશરે ૩૦ દિવસ પહેલાં નિર્દોષ છૂટેલો ડોન મુકેશ હરજાણી ૨૦મી ઓક્ટોબરે રાતે ૧૧.૩૦ વાગે વડોદરાની વૃંદાવન ટાઉનશિપમાં રહેતા...