વિશ્વપ્રસિદ્ધ અમૂલ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છેલ્લા વર્ષોમાં સમયની સાથે ચાલી રહ્યો છે. સતત નવા ઉત્પાદનો, નવા પ્લાન્ટ થકી આવનારી પરિસ્થિતિ સામે એડવાન્સ પગલાં લઈ રહ્યો છે. તાજેતરમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાના નિર્ણય બાદ વિષમ પરિસ્થિતિમાં...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.
વિશ્વપ્રસિદ્ધ અમૂલ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છેલ્લા વર્ષોમાં સમયની સાથે ચાલી રહ્યો છે. સતત નવા ઉત્પાદનો, નવા પ્લાન્ટ થકી આવનારી પરિસ્થિતિ સામે એડવાન્સ પગલાં લઈ રહ્યો છે. તાજેતરમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવાના નિર્ણય બાદ વિષમ પરિસ્થિતિમાં...

વિશ્વના ૧૯૩ દેશોના અલભ્ય ચલણી સિક્કા અને નોટોનું પ્રદર્શન માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે ટીજેએસબી સહકારી બેન્કમાં રવિવારે યોજાયું હતું. આ પ્રદર્શનમાં...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના છઠ્ઠા વડા મહંત સ્વામીએ ૧૮મી નવેમ્બરે ચારુસેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે માતૃસંસ્થા...

રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલનું વતન ખેડા-નડિયાદ પાસે આવેલું મહુધા છે. ઉર્જિત પટેલનો જન્મ નૈરોબીમાં થયો હતો, પણ ઉર્જિતના પિતરાઈ ભાઈઓ અને સગાસંબંધીઓ...

ડેલાવર-અમેરિકા ખાતે નવોદિત વાર્તાકાર અને નવલકથાકાર ભાદરણ-વાલવોડના રેખા વિનોદ પટેલના ‘લીટલ ડ્રીમ્સ’ અને ‘લાગણીઓના ચક્રવાત’ નામના બે પુસ્તકોનો વિમોચન સમારોહ...
ઉમરેઠના કાકાની પોળમાં રહેતા રાજેશભાઈ શાહ બે વર્ષ પહેલાં સમાજ કલ્યાણ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. તેમના પત્ની જ્યોતિકાબહેન તાલુકાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમનો પુત્ર અમદાવાદમાં નોકરી કરે છે. ૧૦મીએ રાત્રે અઢી કલાકે ઉમરેઠના...
કાળા નાણા પર સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન રૂ. ૧૬૦૦ કરોડના બેન્ક ડિફોલ્ટર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કલ્પેશ પટેલ ગુજરાત હાઈ કોર્ટના ઓર્ડર સાથે ૧૧મી નવેમ્બરેની રાત્રે લંડનથી અચાનક જ વડોદરા આવી પહોંચ્યા હતા. જોકે, કેમરોક તરફથી સત્તાવાર નિવેદનમાં એવી...
માંજલપુરમાં આવેલા સનસિટી પેરેડાઇઝ ડુપ્લેક્ષમાં ચોથીએ વહેલી સવારે અમેરિકન સિટીઝન જ્યોર્જ એલેકઝાન્ડર ચોસ્કી (ઉ.વ.૪૭)નું અગાસી પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે હાલમાં કેસને અકસ્માતે મોત ગણાવીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યોર્જ પોતાની...
સિદ્ધહસ્ત લેખિકા અને સ્ત્રી સશક્તિકરણના કાર્યકર મીરાંબહેન ભટ્ટનું ૮૪ વર્ષની વયે વડોદરામાં ચોથી નવેમ્બરે નિધન થયું હતું. કેન્સરની બીમારીનો ભોગ બનેલા લેખિકાએ જીવનની છેલ્લી ઘડી સુધી હાથમાંથી કલમ છોડી ન હતી. વડોદરાની રાજસ્તંભ સોસાયટીમાં રહેતાં મીરાંબહેનને...
કરજણ પાસેના હાઈવે પર છઠ્ઠી નવેમ્બરે રાતે પૂરપાટ દોડતી રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસના ચાલકે ભરુચથી વડોદરા તરફ જતી એક પછી એક એમ ત્રણ કારને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બે કાર ચગદાઈ ગઈ હતી. એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ પુરુષો,...