
આણંદના ચકચારભર્યા ચાકા મર્ડર કેસમાં આશરે ૩૦ દિવસ પહેલાં નિર્દોષ છૂટેલો ડોન મુકેશ હરજાણી ૨૦મી ઓક્ટોબરે રાતે ૧૧.૩૦ વાગે વડોદરાની વૃંદાવન ટાઉનશિપમાં રહેતા...
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
આણંદના ચકચારભર્યા ચાકા મર્ડર કેસમાં આશરે ૩૦ દિવસ પહેલાં નિર્દોષ છૂટેલો ડોન મુકેશ હરજાણી ૨૦મી ઓક્ટોબરે રાતે ૧૧.૩૦ વાગે વડોદરાની વૃંદાવન ટાઉનશિપમાં રહેતા...
વડોદરાની મુલાકાતે આવેલા વડા પ્રધાન વિવિધ સંપ્રદાયના સંતો-મહંતોને વ્યક્તિગત મળ્યાં હતા. આ સમયે એક સંતે વડા પ્રધાનને કહ્યું હતું કે, હું ફકીર છું, સમ્રાટને...
શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગવી ઓળખ પ્રાપ્ત કરનાર અને તાજેતરમાં જ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (એનએસસી) દ્વારા એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે તાજેતરમાં આફ્રિકાસ્થિત લિસોથો સરકારના વિશેષ પ્રધાનમંડળે...
ફતેગંજ વિસ્તારમાં આવેલી જીંજર હોટલમાં નવમી ઓક્ટોબરે રશિયન યુવાન એલેકઝાન્ડર કેટમોનોવ (ઉં. વ. ૩૩)નો ભેદી સંજોગોમાં અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુવાન અંગે તપાસ હાથ ધરી હતી. યુવાને વડોદરાની જીંજર હોટલમાં ૧૪મી સપ્ટેમ્બરથી એક...
વ્રજધામ સંકુલના સ્થાપક ઇન્દિરાબેટીજી (જીજી)એ તેમના વસિયતનામામાં તેમના ઉત્તરાધિકારી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીને સલાહ આપી હતી તે અંગત દ્રવ્ય (સંપત્તિ)ને...
વડોદરામાં તાજેતરમાં સ્વિચ ગ્લોબલ એકસ્પો-૨૦૧૬નું આયોજન કરાયું હતું. આ એક્સપોમાં કાર ડિઝાઇનિંગમાં નામાંકિત દિલીપ છાબરિયાને વડોદરાના ૧૦ વર્ષના વિદ્યાર્થી શુભ શાહે તેના સવાલોથી પ્રભાવિત કર્યા હતા. ખુશ થયેલા છાબરિયાએ શુભને રૂ. ૪૪ લાખની એ જ ગાડી ડીસી...
પુષ્ટીમાર્ગ પરંપરાના તૃતિય ગૃહ કાંકરોલીના વારસદારો વચ્ચે કરોડોની મિલકત સંદર્ભે વિવાદ પુનઃ વકર્યો છે. કાંકરોલી તૃતિય ગૃહના ગાદીપતિ વ્રજેશકુમારજીએ આઠમીએ...
ચાંગા ખાતે આવેલી ચારુસેટ હોસ્પિટલમાં પહેલી ઓક્ટોબરે શ્રીમતી ચંદાબહેન મોહનભાઈ પટેલ બ્લડ બેંકનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના...
દેશમાં કોચી એરપોર્ટ સંપર્ણ રીતે સોલાર પાવરથી સંચાલિત છે. જ્યારે વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ તથા વોઇસ પોલ્યુશન કંટ્રોલની દૃષ્ટીએ ચંદીગઢ એરપોર્ટનો દેશમાં ગ્રીન એરપોર્ટ તરીકે બીજા નંબરે સમાવેશ થાય છે. ત્યારે દેશનું ત્રીજુ ગ્રીન એરપોર્ટ પણ તૈયાર થવાના...
ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ૧૪મા શ્રેષ્ઠતા પુરસ્કાર કાર્યક્રમમાં રક્ષા પ્રધાન મનોહર પાર્રિકરે ૧૧મીએ કહ્યું હતું કે, શિક્ષણથી માત્ર સાક્ષરતા વધે...