- 22 Jun 2016

ભારતીય જનતા પાર્ટીના નેતા અને પારૂલ યુનિવર્સિટીના મુખ્ય સંચાલક ૬૬ વર્ષના ડો. જયેશ પટેલે પારૂલ યુનિવર્સિટીના નર્સિંગની વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યાની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
ભારતીય જનતા પાર્ટીના નેતા અને પારૂલ યુનિવર્સિટીના મુખ્ય સંચાલક ૬૬ વર્ષના ડો. જયેશ પટેલે પારૂલ યુનિવર્સિટીના નર્સિંગની વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યાની...
સુલેમાની ચાલ અને અડાણીયા પુલ પછી મ્યુનિ. કોર્પોરેશને રામદેવનગરનું મેગા ડિમોલેશનનું ઓપરેશન હાથ ધર્યું હતું. રવિવારની જાહેર રજાના દિવસે જ પોલીસનો જંગી કાફલો ઉતારી દેવાયો હતો અને ગોત્રી તળાવને અડીને આવેલા રામદેવનગરના ૪૨૫ કાચાપાક માકનો ૩૦ જેસીબી...
તાલુકાના સારસા ગામે સત્ કૈવલ મંદિરના ગાદિપતિ અને અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજને જૈશ-એ-મહંમદ આતંકવાદીઓના નામે મારી નાખવા ઉપરાંત મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા બે પત્રો મળતા ભારે ચકચાર મચી છે.
જંબુસર તાલુકાના નોંધણા ગામે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૨ યુગલોએ લગ્નબંધને બંધાઇને ગૃહસ્થજીવનનો પ્રારંભ કર્યો હતો. નોંધણા પરિવાર સેવા સમાજ-વડોદરા...
ગેંગસ્ટર રવિ પુજારી દ્વારા ‘ચેરમેન કો ફોન દે હમકો રૂ. ૨૫ કરોડ ચાહીએ’ તેવા ખંડણીના ધમકીભર્યા ફોન આણંદની GCMMF (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન)ના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીને મળી રહ્યા છે. ફોનનો સિલસિલો વધતાં આ મામલાની પોલીસમાં...
ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ)એ નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (નેક) દ્વારા કરાયેલા મૂલ્યાંકનમાં ૩.૧૧ સીજીપીએ...
આણંદનાં ચેતના રાણા (શાહુ)ના માઉન્ટ એવરેસ્ટ સર કરવાના બબ્બે વારના નિષ્ફળ પ્રયત્નો પછી ત્રીજા પ્રયત્નમાં ૧૯મી મેએ એવરેસ્ટ શિખર સર કર્યું હતું. ચેતનાએ પતિ...
છેલ્લા એક દાયકાથી અમેરિકન નાગરિક હેન્કસ લોરેન્સ એન્સીક ભારતમાં સ્થાયી થયો હતો. તે ૨૧મી મેએ જેટ એરવેઝની વિમાની સેવાનો લાભ લઈ વડોદરાથી મુંબઇ જતો હતો ત્યારે જેટના કાઉન્ટર પર કર્મચારીઓની સાથે તેની બોલાચાલી થઇ હતી. જેમાં આ અમેરિકને કર્મચારીઓને બેફામ...
સોજીત્રા તાલુકાના મઘરોલ ખાતે કેન્દ્રીય શિક્ષણ અને માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા સાંસદનિધિ સહિત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે રૂ. ૧૫ કરોડના વિકાસકાર્યોનું ૧૬મી મેએ ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઇરાની સાથે રાજ્યના શ્રમ અને રોજગાર...
સૈજપુર ગામના ખેડૂત પરિવારની પુત્રી તૃપ્તિ પટેલને ગળાના ભાગે થયેલી ટીબીની ગાંઠ ફાટી જતાં મોત સામે ઝઝૂમતાં ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આપી હતી. બોર્ડ...