એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં લાગેલા ૮ ઝુમ્મરો પૈકી ૪ ઝુમ્મરો ૧૦મી જુલાઈએ ફ્રાંસથી રિસ્ટોર થઇને આવી ગયા અને ફ્રાંસના નિષ્ણાત આર્ટિસ્ટોએ તેને લગાવવાની...

પારૂલ યુનિવર્સિટીમાં આવેલા પોતાના રૂમમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરીને ભાગી છૂટેલા ડો. જયેશ પટેલને ૨૧મી જૂને રાતે સાડાદસ વાગે વડોદરા ગ્રામ્ય એલસીબીએ આણંદના આસોદર ખાતેથી ઝડપી પાડ્યા હતા. ડો. જયેશ કારમાં પસાર થવાના છે, તેવી ચોક્કસ...

વિશ્વયોગ દિનની શરૂઆત કરાવનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે મેડલ અને ટ્રોફીથી સન્માનિત ૨૩ વર્ષીય વિશ્વ ચેમ્પિયન દિવ્યા...

પારૂલ યુનિવર્સિટીમાં આવેલા પોતાના રૂમમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરીને ભાગી છૂટેલા ડો. જયેશ પટેલને ૨૧મી જૂને રાતે સાડાદસ વાગે વડોદરા ગ્રામ્ય...

વડોદરાના માંજલપુરમાં ફાધર્સ ડે પૂર્વેની ઘટનામાં ૭૨ વર્ષના હિતેશભાઇ ભૂપતાણીએ ઇજાગ્રસ્ત પુત્રને મૃત ન જોવો પડે તે માટે સંસાર છોડી દીધો હતો. હજી પરિવારને આઘાતની કળ વળે તે પહેલાં ૧૯મીએ પુત્ર ભાવેશનું પણ રવિવારે મોત થયું હતું. ૧૭મીના રોજ મનીષા ચોકડી...

ચારૂસેટ હોસ્પિટલ-ચાંગાને ૧૬મી જૂને પિતાશ્રી સ્વ. મણિલાલ શાહ તથા માતુશ્રી વિજયાબાના સ્મરણાર્થે પ્રફુલભાઈ શાહ, યોગેન્દ્રભાઈ શાહ તથા પરિવાર તરફથી આધુનિક આઈ.સી.યુ.એમ્બ્યુલન્સ...

ભારતીય જનતા પાર્ટીના નેતા અને પારૂલ યુનિવર્સિટીના મુખ્ય સંચાલક ૬૬ વર્ષના ડો. જયેશ પટેલે પારૂલ યુનિવર્સિટીના નર્સિંગની વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યાની...

સુલેમાની ચાલ અને અડાણીયા પુલ પછી મ્યુનિ. કોર્પોરેશને રામદેવનગરનું મેગા ડિમોલેશનનું ઓપરેશન હાથ ધર્યું હતું. રવિવારની જાહેર રજાના દિવસે જ પોલીસનો જંગી કાફલો ઉતારી દેવાયો હતો અને ગોત્રી તળાવને અડીને આવેલા રામદેવનગરના ૪૨૫ કાચાપાક માકનો ૩૦ જેસીબી...

તાલુકાના સારસા ગામે સત્ કૈવલ મંદિરના ગાદિપતિ અને અખિલ ભારતીય સંત સમાજના અધ્યક્ષ અવિચલદાસજી મહારાજને જૈશ-એ-મહંમદ આતંકવાદીઓના નામે મારી નાખવા ઉપરાંત મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા બે પત્રો મળતા ભારે ચકચાર મચી છે.

જંબુસર તાલુકાના નોંધણા ગામે યોજાયેલા પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૨ યુગલોએ લગ્નબંધને બંધાઇને ગૃહસ્થજીવનનો પ્રારંભ કર્યો હતો. નોંધણા પરિવાર સેવા સમાજ-વડોદરા...



to the free, weekly Gujarat Samachar email newsletter