વડોદરામાં 11મો સમૂહ લગ્નોત્સવ

વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા યોજાયેલા 11મા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આર્થિક નબળા વર્ગના 751 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. 

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

ફતેગંજ વિસ્તારમાં આવેલી જીંજર હોટલમાં નવમી ઓક્ટોબરે રશિયન યુવાન એલેકઝાન્ડર કેટમોનોવ (ઉં. વ. ૩૩)નો ભેદી સંજોગોમાં અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુવાન અંગે તપાસ હાથ ધરી હતી. યુવાને વડોદરાની જીંજર હોટલમાં ૧૪મી સપ્ટેમ્બરથી એક...

વ્રજધામ સંકુલના સ્થાપક ઇન્દિરાબેટીજી (જીજી)એ તેમના વસિયતનામામાં તેમના ઉત્તરાધિકારી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીને સલાહ આપી હતી તે અંગત દ્રવ્ય (સંપત્તિ)ને...

વડોદરામાં તાજેતરમાં સ્વિચ ગ્લોબલ એકસ્પો-૨૦૧૬નું આયોજન કરાયું હતું. આ એક્સપોમાં કાર ડિઝાઇનિંગમાં નામાંકિત દિલીપ છાબરિયાને વડોદરાના ૧૦ વર્ષના વિદ્યાર્થી શુભ શાહે તેના સવાલોથી પ્રભાવિત કર્યા હતા. ખુશ થયેલા છાબરિયાએ શુભને રૂ. ૪૪ લાખની એ જ ગાડી ડીસી...

પુષ્ટીમાર્ગ પરંપરાના તૃતિય ગૃહ કાંકરોલીના વારસદારો વચ્ચે કરોડોની મિલકત સંદર્ભે વિવાદ પુનઃ વકર્યો છે. કાંકરોલી તૃતિય ગૃહના ગાદીપતિ વ્રજેશકુમારજીએ આઠમીએ...

ચાંગા ખાતે આવેલી ચારુસેટ હોસ્પિટલમાં પહેલી ઓક્ટોબરે શ્રીમતી ચંદાબહેન મોહનભાઈ પટેલ બ્લડ બેંકનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના...

દેશમાં કોચી એરપોર્ટ સંપર્ણ રીતે સોલાર પાવરથી સંચાલિત છે. જ્યારે વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ તથા વોઇસ પોલ્યુશન કંટ્રોલની દૃષ્ટીએ ચંદીગઢ એરપોર્ટનો દેશમાં ગ્રીન એરપોર્ટ તરીકે બીજા નંબરે સમાવેશ થાય છે. ત્યારે દેશનું ત્રીજુ ગ્રીન એરપોર્ટ પણ તૈયાર થવાના...

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ૧૪મા શ્રેષ્ઠતા પુરસ્કાર કાર્યક્રમમાં રક્ષા પ્રધાન મનોહર પાર્રિકરે ૧૧મીએ કહ્યું હતું કે, શિક્ષણથી માત્ર સાક્ષરતા વધે...

નર્સિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મનાં કેસમાં પારૂલ યુનિ.ના પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ૫,૫૬૮ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ૧૮મી જૂનનાં રોજ વિદ્યાર્થિની પર ડો. જયેશે બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની...

મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરનો ૨૮ વર્ષનો મહર્ષિ દવે ત્રણ વર્ષથી આફ્રિકામાં કાર સપ્લાયનો સ્વતંત્ર વ્યવસાય કરતો હતો. તાજેતરમાં તે ત્રણ મિત્રોને કારમાં...

બીજી મે, ૨૦૦૯ના રોજ આણંદના નગર સેવક અલ્પેશભાઈ નવીનચંદ્ર પટેલ સરદાર ગંજ ફાયરબ્રિગેડ પાસે મિત્રો સાથે બેઠા હતા ત્યારે અજાણ્યા માણસોએ અલ્પેશભાઈ પર આડેધડ ફાયરિંગ કરતાં તેમને માથામાં તેમજ શરીરે ગોળી વાગતાં અલ્પેશભાઈનું મોત નીપજ્યું હતું. 



to the free, weekly Gujarat Samachar email newsletter