ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

દેશમાં અતિ મહત્ત્વની અને અઘરી ગણાતી મેડિકલ અને ડેન્ટલ એજ્યુકેશન માટે લેવાતી NEET (National Eligibility cum Entrance Test)નું પરિણામ તાજેતરમાં જાહેર થયું...

બ્રેઈન સ્ટ્રોક આવતાં બેંકરહાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સારવાર લઈ રહેલાં વૈષ્ણવાચાર્યા ઇન્દિરા બેટીજી (જીજી) તબીબોની સઘન સારવાર અને શ્રદ્ધાળુઓની પ્રાર્થનાથી પુનઃસ્વસ્થ...

૧૦મી ઓગસ્ટે વડોદરામાં વરસાદ બાદ જિલ્લા વહીવટી તંત્રને સંભવિત પૂરની સ્થિત સામે સજ્જ કરી દેવાયું છે. જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી અને મહિસાગર નદીમાં સર્જાયેલી...

પનામા પેપર લીક કેસમાં જે ગુજરાતીઓના નામો ખૂલ્યા હતા તે તમામને આવકવેરા વિભાગના ગુપ્તચર વિભાગે સાતમી ઓગસ્ટે નોટિસ ફટકારી હતી. વડોદરાના બેન્કો પ્રોડક્ટ (ઇન્ડિયા) લિમિટેડના...

નરેન્દ્ર મોદી વડોદરામાંથી સંસદની ચૂંટણી લડ્યા ત્યારે તેમના સમર્થનમાં નગ્ન થઇને મતની માગનારી અભિનેત્રી મેઘના પટેલે નેશનલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવાની જાહેરાત...

પંચમહાલ અને મહિસાગર જિલ્લાના સરહદી આદિવાસી વિસ્તારમાં આવેલા શહેરા તાલુકાના ભોટવા, માતરીયા, નંદરવા, ધમાઈ અને નવાગામમાં  આદિવાસીઓના પરંપરાગત રિવાજને અનુસરતા...

વડોદરા શહેરના માંજલપુર વ્રજધામ મંદિરનાં સ્થાપક અને વૈષ્ણવાચાર્ય પૂ. ઇદિંરાબેટીજીની તબિયત લથડતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓ...

વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટર એવરેસ્ટ સર કરનારા ભારતનાં પ્રથમ દંપતી ચેતના રાણા શાહુ તથા તેમનાં પતિ પ્રદીપ શાહુનો સન્માન સમારોહ આણંદમાં ઈરમા ખાતે ૧૬મી જુલાઈએ હતો. ચેતનાનો ઉછેર અને ભણતર આણંદમાં જ થયું છે. આ સમારોહમાં ધારાસભ્ય રોહિતભાઈ પટેલ,...

મહારાજા સયાજીરાવ ગાયકવાડ સમયમાં બનાવવામાં આવેલો વૈભવી લક્ષ્મીવિલાસ પેલેસ આગામી વર્ષોમાં હોટેલમાં ફેરવાઈ જશે તેવી ખબરો છે. પેલેસમાં હોટલ શરૂ કરવા ચાર મોટી...

વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસના આગેવાન બાલુ વસાવા પર જીવલેણ હુમલો કરાયો હતો. આ હુમલો છોટુ વસાવાના ત્રણ પુત્રો તેમજ અન્ય કેટલાક લોકોએ મળીને કર્યો હતો. અંકલેશ્વરની...



to the free, weekly Gujarat Samachar email newsletter