
વડોદરાની મુલાકાતે આવેલા વડા પ્રધાન વિવિધ સંપ્રદાયના સંતો-મહંતોને વ્યક્તિગત મળ્યાં હતા. આ સમયે એક સંતે વડા પ્રધાનને કહ્યું હતું કે, હું ફકીર છું, સમ્રાટને...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.

વડોદરાની મુલાકાતે આવેલા વડા પ્રધાન વિવિધ સંપ્રદાયના સંતો-મહંતોને વ્યક્તિગત મળ્યાં હતા. આ સમયે એક સંતે વડા પ્રધાનને કહ્યું હતું કે, હું ફકીર છું, સમ્રાટને...
શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગવી ઓળખ પ્રાપ્ત કરનાર અને તાજેતરમાં જ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (એનએસસી) દ્વારા એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે તાજેતરમાં આફ્રિકાસ્થિત લિસોથો સરકારના વિશેષ પ્રધાનમંડળે...
ફતેગંજ વિસ્તારમાં આવેલી જીંજર હોટલમાં નવમી ઓક્ટોબરે રશિયન યુવાન એલેકઝાન્ડર કેટમોનોવ (ઉં. વ. ૩૩)નો ભેદી સંજોગોમાં અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ યુવાન અંગે તપાસ હાથ ધરી હતી. યુવાને વડોદરાની જીંજર હોટલમાં ૧૪મી સપ્ટેમ્બરથી એક...

વ્રજધામ સંકુલના સ્થાપક ઇન્દિરાબેટીજી (જીજી)એ તેમના વસિયતનામામાં તેમના ઉત્તરાધિકારી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીને સલાહ આપી હતી તે અંગત દ્રવ્ય (સંપત્તિ)ને...
વડોદરામાં તાજેતરમાં સ્વિચ ગ્લોબલ એકસ્પો-૨૦૧૬નું આયોજન કરાયું હતું. આ એક્સપોમાં કાર ડિઝાઇનિંગમાં નામાંકિત દિલીપ છાબરિયાને વડોદરાના ૧૦ વર્ષના વિદ્યાર્થી શુભ શાહે તેના સવાલોથી પ્રભાવિત કર્યા હતા. ખુશ થયેલા છાબરિયાએ શુભને રૂ. ૪૪ લાખની એ જ ગાડી ડીસી...

પુષ્ટીમાર્ગ પરંપરાના તૃતિય ગૃહ કાંકરોલીના વારસદારો વચ્ચે કરોડોની મિલકત સંદર્ભે વિવાદ પુનઃ વકર્યો છે. કાંકરોલી તૃતિય ગૃહના ગાદીપતિ વ્રજેશકુમારજીએ આઠમીએ...

ચાંગા ખાતે આવેલી ચારુસેટ હોસ્પિટલમાં પહેલી ઓક્ટોબરે શ્રીમતી ચંદાબહેન મોહનભાઈ પટેલ બ્લડ બેંકનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના...
દેશમાં કોચી એરપોર્ટ સંપર્ણ રીતે સોલાર પાવરથી સંચાલિત છે. જ્યારે વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ તથા વોઇસ પોલ્યુશન કંટ્રોલની દૃષ્ટીએ ચંદીગઢ એરપોર્ટનો દેશમાં ગ્રીન એરપોર્ટ તરીકે બીજા નંબરે સમાવેશ થાય છે. ત્યારે દેશનું ત્રીજુ ગ્રીન એરપોર્ટ પણ તૈયાર થવાના...

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ આયોજિત ૧૪મા શ્રેષ્ઠતા પુરસ્કાર કાર્યક્રમમાં રક્ષા પ્રધાન મનોહર પાર્રિકરે ૧૧મીએ કહ્યું હતું કે, શિક્ષણથી માત્ર સાક્ષરતા વધે...
નર્સિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મનાં કેસમાં પારૂલ યુનિ.ના પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ૫,૫૬૮ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ૧૮મી જૂનનાં રોજ વિદ્યાર્થિની પર ડો. જયેશે બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની...