- 20 Apr 2016

કરજણના શિવવાડી આશ્રમમાં રામેશ્વરમાંથી લવાયેલો પથ્થર છેલ્લા ૨૦ વર્ષથી પાણીમાં તરે છે. આ પથ્થર સતયુગમાં રામસેતુમાં ઉપયોગમાં લેવાયો હતો એવી ભકતોની માન્યતા...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.
પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

કરજણના શિવવાડી આશ્રમમાં રામેશ્વરમાંથી લવાયેલો પથ્થર છેલ્લા ૨૦ વર્ષથી પાણીમાં તરે છે. આ પથ્થર સતયુગમાં રામસેતુમાં ઉપયોગમાં લેવાયો હતો એવી ભકતોની માન્યતા...
મુખ્ય પ્રધાને નડિયાદ ખાતે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના નેજા હેઠળ અંદાજે રૂ. ૫૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૭૫૦ પથારીની ૧૦ માળની અદ્યતન સુવિધાસભર ડો. એન. ડી. દેસાઈ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું પહેલી એપ્રિલે ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય...

જગમાલની પોળમાં રહેતાં ૩૭ વર્ષના શકુંતલા શાહ મહાકાય શરીર, બીમારીઓ અને પીડાઓ સામે ૧૪ વર્ષ સુધી જંગ ખેલ્યા બાદ માનસિક રીતે પડી ભાંગ્યા છે અને વડા પ્રધાનને...

અજયમાંથી સેક્સચેન્જ કરાવીને આકૃતિ બનેલી યુવતીએ પોતાની બાળપણથી લઈને અત્યાર સુધીની જીવનની સફરને ‘આકૃતિ’ નામની ડોક્યુમેન્ટ્રી દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો...
ચરોતર એજ્યુકેશન સોસાયટીએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં આઠ વિશ્વ વિક્રમ નોંધાવીને દેશમાં દૂધનું પાટનગર ગણાતા આણંદને ૨૬મી માર્ચે ‘સિટી ઓફ વર્લ્ડ રેકોર્ડઝ’ તરીકેની નવી ઓળખ આપી છે. અત્યંત નોંધપાત્ર બાબત એ છે કે આ તમામ વિક્રમો વિદ્યાર્થીઓએ સર્જ્યા...

હોળી નિમિત્તે પ્રસિદ્ધ તીર્થધામ ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શનાર્થે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટવાનું હોળીના તહેવારે શરૂ થઇ ગયું હતું. હોળીના...

આણંદ જિલ્લાના પંડોળી ગામમાં બેરોજગાર કે મજબૂર લોકોને રૂપિયાની લાલચ આપીને તેમની કિડની કાઢી લેવાના કૌભાંડનો કેસ ૧૮મી માર્ચે પેટલાદ કોર્ટમાં ચાલ્યા બાદ મુખ્ય...

આણંદથી ૨૦ કિમીના અંતરે આવેલા થામણામાં એનઆરઆઇ સરપંચ ચંદ્રકાન્ત મુખીએ ગામમાં પોતાના સીએનજી સ્ટેશનની કલ્પનાને સાકાર કરી બતાવી છે. ભારતમાં મોડેલ ગામ બની રહેલા...

બેડી ગામના નાનજી રાઠવાએ જાતે કૂવો ખોદી ફળિયાવાળાની દુનિયા બદલી નાંખી છે. ગામના તળાવ ફળિયામાં ૬૦થી ૭૦ લોકો વસે છે. આ ફળિયામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના...

દેશના નાણા પ્રધાન અરુણ જેટલીએ વર્ષનું બજેટ હાલમાં રજૂ કર્યું. ત્યારે યાદ આવે કે આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમણે દત્તક લીધેલું પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી જ...