એકતાનગર ભારતનું પ્રથમ ઈ-સિટી બનશે

‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

વડતાલધામમાં શ્રાવણ માસ પર્વે શ્રી હરિકૃષ્ણ મહારાજને 37.50 લાખ તુલસીપત્ર અર્પણ

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...

આણંદ જિલ્લાના પંડોળી ગામમાં બેરોજગાર કે મજબૂર લોકોને રૂપિયાની લાલચ આપીને તેમની કિડની કાઢી લેવાના કૌભાંડનો કેસ ૧૮મી માર્ચે પેટલાદ કોર્ટમાં ચાલ્યા બાદ મુખ્ય...

આણંદથી ૨૦ કિમીના અંતરે આવેલા થામણામાં એનઆરઆઇ સરપંચ ચંદ્રકાન્ત મુખીએ ગામમાં પોતાના સીએનજી સ્ટેશનની કલ્પનાને સાકાર કરી બતાવી છે. ભારતમાં મોડેલ ગામ બની રહેલા...

બેડી ગામના નાનજી રાઠવાએ જાતે કૂવો ખોદી ફળિયાવાળાની દુનિયા બદલી નાંખી છે. ગામના તળાવ ફળિયામાં ૬૦થી ૭૦ લોકો વસે છે. આ ફળિયામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના...

દેશના નાણા પ્રધાન અરુણ જેટલીએ વર્ષનું બજેટ હાલમાં રજૂ કર્યું. ત્યારે યાદ આવે કે આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમણે દત્તક લીધેલું પ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી જ...

દૂધમાં સાકરની જેમ ભળી જનારા શાણા અને સોજ્જા પારસીઓ સામે કોમના અસ્તિત્વ ઉપરાંત સૈકાઓથી પૂજાતી અગિયારીના અગ્નિને બુઝાતો બચાવવાની પણ મોટી સમસ્યા ઊભી થઇ છે. દસ્તુરના અભાવે ભરૂચમાં બે અગ્નિઓ બુઝાઈ જતાં હવે ૩૦૦ વર્ષથી પ્રજ્જ્વલિત અગ્નિને સલામત રાખવા...

બાકરોલ ગામે સત્તાવીસ જૂથ વાળંદ પ્રગતિ કેળવણી મંડળે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. આ સમૂહ લગ્નોત્સવનું...

વિશ્વબેંક દ્વારા બહાર પડેલા નવા વર્ષના કેલેન્ડર માટે વિશ્વમાંથી ૧૨ કલાકારોના સર્જનની પસંદગી થઈ છે જેમાં ભારતમાંથી એકમાત્ર જિજ્ઞાસા ઓઝાનું ચિત્ર પસંદ કરાયું...

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પદ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખને માનદ ડોક્ટરેટની પદવી તાજેતરમાં એનાયત કરવામાં આવી છે. લોર્ડ ભીખુ પારેખને આ સત્તરમી...

અમેરિકાની લિવિંગસ્ટોન, લુસિઆના એન્ડ હેન્ડફોર્ડના ખગોળ વૈજ્ઞાનિકોની ટીમે ગત સપ્ટેમ્બર મહિનામાં લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ્ઝ ઓબ્ઝર્વેટરી (એલ.ઇ.જી.ઓ)થી...

શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ફાર્મસી કોલેજ દ્વારા ૫ાંચમી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનો ઉદઘાટન સમારોહ મધુભાન રિસોર્ટમાં યોજવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ એકેડમી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ પ્રેરિત ટ્રાન્સેલશન રિર્સચ ઈન કાર્ડિયોવાસ્ક્યુલર...



to the free, weekly Gujarat Samachar email newsletter