વડતાલ ખાતે ૪ ઓક્ટોબરે યોજાયેલ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના દ્વિતીય મહાસંમેલનમાં કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ભાગ લીધો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી.
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
વડતાલ ખાતે ૪ ઓક્ટોબરે યોજાયેલ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના દ્વિતીય મહાસંમેલનમાં કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ભાગ લીધો હતો.
ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી ગત સપ્તાહે જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલાના અધ્યક્ષપદે યોજાઈ હતી.
ડોદરામાં સોમવારે ‘લગ્ન પ્રેમ અને સેક્સ’ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં એમ. એસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખ અને જાણીતા લેખક-ચિંતક ડો. ગુણવંત શાહ સહિતના વિદ્વાનોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
અમેરિકાવાસી કેવલ પટેલ પોતે સરદાર વલ્લભભાઇ પટેલના વારસ હોવાનું જણાવી પાટીદાર અનામત આંદોલનને ટેકો આપ્યો છે.
ભારત સરકારે તાજેતરમાં ધર્મ આધારિત વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ આંકડા મુજબ ગુજરાતના નવ જિલ્લામાં ૧૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લામાં આણંદ-ખેડા જિલ્લાનો પણ સમાવેશ થયો છે.
ગુજરાત સરકારે પાટીદારો માટે અનામત અંગેની કોઈ જાહેરાત નહીં કરતાં પાટીદારોએ સરકારી, સહકારી અને ખાનગી બેન્કોમાં મુકેલી ફિક્સ ડિપોઝીટના નાણાં ઉપાડી સરકાર વિરુદ્ધ અસહકારની લડત શરૂ કરી છે.
ભારતમાં પ્રથમવાર વડોદરાનું જૈન દેરાસર વાઈફાઈ સુવિધાથી સજ્જ થયું છે. અતિ પ્રાચીન આ દેરાસરમાં જૂની પરંપરા જાળવી નવી પેઢીને પણ ધર્મ સાથે જોડવા વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
ખેડા પાસેના હરિયાળા સ્વામીનારાયણ ગુરુકુળના એક સંતે ધોરણ-૧૦ના વિદ્યાર્થી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ખળભળાટ મચ્યો છે.
અમેરિકાવાસી ખંભાતની વતની કિશોરીઓએ દેશી ‘બરફગોલા’નો સ્વાદ અમેરિકનોને ચખાડી તેમાંથી કમાણી કરીને વતનમાં અનોખું સેવાકાર્ય કર્યું છે. અમેરિકામાં ખંભાતી ચેરિટી...
ગુજરાતના અત્યારના પોલીસ વડા અને વર્ષ ૧૯૮૨માં વડોદરા ખાતે ડીસીપી તરીકે ફરજ બજાવતા પી. સી. ઠાકુરે વડોદરામાં દાઉદ ઇબ્રાહિમને પકડ્યો હતો.