કરજણ તાલુકાના અનેક ગામોમાં સેવા કાર્યો કરનારા દાનવીર સલીમ ઇબ્રાઇમ હિટલર પર દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં એક પાકિસ્તાનીએ અંધાધૂંધી ફાયરિંગ કરતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે હિટલર પરિવાર અને તેમના સમર્થકોમાં...
‘એકતાનગર માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ તે પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકારાનું જીવંત ઉદાહરણ છે. ઈ-બસો ઉમેરાવાથી અહીંની હવા શુદ્ધ રહેશે, ધ્વનિ પ્રદૂષણ ઓછું થશે અને પ્રવાસીઓને અદ્યતન, આરામદાયક સુવિધાઓ ઉપલબ્ધ થશે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
કરજણ તાલુકાના અનેક ગામોમાં સેવા કાર્યો કરનારા દાનવીર સલીમ ઇબ્રાઇમ હિટલર પર દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં એક પાકિસ્તાનીએ અંધાધૂંધી ફાયરિંગ કરતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે હિટલર પરિવાર અને તેમના સમર્થકોમાં...
વડોદરાની નજીકની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોડેલ યુનાઇટેડ નેશન્સનું ૪ સપ્ટેમ્બરે પહ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માનવતા તથા લોકોમાં ધર્મ અને તેના લીધે થતી ઓળખાણની સમસ્યા વિશે ચર્ચા કરી હતી.
ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકામાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી.

પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે. કેજરીવાલના માર્ગે જઇને તેઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત...
કોંગ્રેસના પીઢ નેતા, રાજ્યના પૂર્વ નાણા પ્રધાન અને પૂર્વ સાંસદ સનત મહેતા (૯૧)નું ૨૦ ઓગસ્ટે સાંજે ૭ વાગે વડોદરામાં અવસાન થયું હતું.

પાટીદારોએ અન્ય પછાત વર્ગમાં સમાવવાની માગણી સાથે મંગળવારે તો અમદાવાદમાં મહારેલીનું આયોજન તો કર્યું જ હતું પરંતુ સોમવારે રાજ્યમાં અનેક સ્થળે રેલીઓ યોજીને...

અમેરિકાના સાઉથ કેરોલીના સ્ટેટમાં વૃદ્ધ પટેલ દંપતીની ગોળી મારીને હત્યા કરવાના સમાચારથી તેમના સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અમેરિકામાં છેલ્લા કેટલાક...
ગુજરાતના ૩૦ લાખ પશુપાલકોની માતૃસંસ્થા અને વાર્ષિક રૂ. ૨૧ હજાર કરોડનું જંગી ટર્નઓવર ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેનપદે અઢી વર્ષની ટર્મ માટે ફરીથી જેઠાભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.
મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં ૧૫ ઓગસ્ટે ૬૯મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઊજવણી થશે.
પેટલાદ તાલુકાના ધર્મજમાં રહેતા ખેડૂતોએ ગત સપ્તાહે ગ્રામપંચાયતમાં ધર્મજ વિસ્તાર વિકાસ સેવા મંડળ કમિટીને ઉદ્દેશીને ધર્મજના ડેવલપમેન્ટ પ્લાનને રદ કરવા લેખિત રજૂઆત કરી છે.