કર્નલ સોફિયા કુરેશીના પરિવારની વડાપ્રધાન પર પુષ્પવર્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...

9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત

વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું કેવડિયા ખાતે નિર્માણ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. નર્મદા બંધ નજીક ૭૨ મીટર...

આણંદ જિલ્લામાં થોડા દિવસ અગાઉ આઠેક તાલુકામાં સરેરાશ અડધોથી અઢી ઈંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. પરંતુ અચાનક જ સમગ્ર ગુજરાતમાંથી વાદળો ગાયબ થયા છે. વરસાદ સંભાવના નહીંવત છે. તેથી ફરીથી ખેતી ઉપર અસર થશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.

વર્ષ ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ફાટી નીકળેલા કોમી રમખાણો પૈકીના આણંદ નજીકના ઓડ ગામમાં ત્રણ લોકોની હત્યા કરવાના કેસમાં ત્રણ આરોપી નિર્દોષ છૂટ્યા છે. 

ભારતમાં આમ તો જૂન મહિના ત્રીજા રવિવારે ફાધર્સ ડેની ઉજવણી થાય છે, પરંતુ જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારીનો ભોગ બનેલી એક પુત્રી માટે તો રોજ ફાધર્સ ડેનો...

અમેરિકાના નેવાર્ક મ્યુઝિયમના બીલી જોન્સન ઓડિટોરીયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મૂળ નડિયાદના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ડો. તુષાર પટેલને પબ્લિક...

ભાદરણના સેવાભાવી વૈદ્યરાજ સ્વ. કીકાભાઈ હિંમતલાલ વૈદનું જૈફવયે અવસાન થતાં સદ્ગતને સ્મરણાંજલિ એવું મરણોત્તર સન્માન અર્પવા પ્રાર્થનાસભાનું આયોજન સમસ્ત ભાદરણ ગામના નાગરિકો દ્વારા બ્રાહ્મણની ધર્મશાળા ખાતે થયું હતું. 

ધોરણ-૧૦ના જાહેર થયેલા પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. પરંતુ વડોદરાના એક વિદ્યાર્થીએ અનેક શારીરિક મર્યાદાઓ વચ્ચે સુંદર પરિણામ મેળવ્યું છે.

પુષ્ટિમાર્ગના સ્થાપક જગદ્ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પર હિન્દી-અંગ્રેજી ભાષામાં ‘વલ્લભાચાર્ય’ ફિચર ફિલ્મ બની રહી છે. જેમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી...

આણંદ જિલ્લામાં વિવિધ છ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ વર્ષમાં રૂ. ૨૦ કરોડ મંજૂર કર્યા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter