મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

પુષ્ટિમાર્ગના સ્થાપક જગદ્ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પર હિન્દી-અંગ્રેજી ભાષામાં ‘વલ્લભાચાર્ય’ ફિચર ફિલ્મ બની રહી છે. જેમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી...

આણંદ જિલ્લામાં વિવિધ છ સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ વર્ષમાં રૂ. ૨૦ કરોડ મંજૂર કર્યા છે. 

દક્ષિણ આફ્રિકામાં યોજાતી કોમરેડ અલ્ટ્રા મેરેથોન દોડ વિશ્વની સૌથી કઠીન મેરેથોન પૈકીની એક કહેવાય છે. જેમાં સ્પર્ધકોએ ખરબચડા રસ્તાઓ પર ૧૨ કલાકમાં ૮૭.૭ કિ.મી.નું...

પૂર્વ કેન્દ્રિય પ્રધાન દિનશા પટેલનો ૨૫ મેએ ૭૯મો જન્મદિન હતો. આ નિમિત્તે નડિયાદમાં રૂ. ૬.૫ કરોડના ખર્ચે નવનિર્મિત કુંદનબહેન દિનશા પટેલ લેડિઝ હોસ્ટેલનું ઉદઘાટન પણ શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્મનંદજીના હસ્તે થયું હતું. 

વલસાડ, જેક્સન વિલ (ફ્લોરિડા)ઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના હરિયા ગામના વતની અને યુએસમાં ફ્લોરિડાના જેક્સન વિલમાં એક રિટેઇલ શોપ સંભાળતા અનાવિલ યુવાનની...

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (અમૂલ)ની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત ‘અમુલ વિકાસ પેનલ’નો ભવ્ય વિજય થયો છે અને ભાજપના સૂપડાં સાફ થયા છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter