રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર ફ્લેટમાં રહેતા મૂળ ગોંડલના દિલીપસિંહ છનુભા સરવૈયા (ઉ. ૬૫)નો મૃતદેહ ૨૭મી જાન્યુઆરીએ સાધુ વાસવાણી રોડના બગીચાના બાંકડા પરથી મળી આવ્યો હતો. દિલીપસિંહ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આ વૃદ્ધ ૨૫મી...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર ફ્લેટમાં રહેતા મૂળ ગોંડલના દિલીપસિંહ છનુભા સરવૈયા (ઉ. ૬૫)નો મૃતદેહ ૨૭મી જાન્યુઆરીએ સાધુ વાસવાણી રોડના બગીચાના બાંકડા પરથી મળી આવ્યો હતો. દિલીપસિંહ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આ વૃદ્ધ ૨૫મી...
બે સંતાનોની માતાના ઘરે વિધિ કરવાના બહાને મહિલાને અર્ધબેભાન કરી દુષ્કર્મ આચરવાનો બનાવ વર્ષ ૨૦૧૬માં બન્યો હતો. જેમાં દાણા જોતાં માણસે તારા પતિનો આત્મા મારા શરીરમાં આવી ગયો છે તેમ કહી મહિલાને નિર્વસ્ત્ર કરી દુષ્કૃત્ય કર્યું હતું. આ કેસ ૨૩મી જાન્યુઆરીએ...

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગણતંત્ર દિનના આગલા દિવસે ૨૫મી જાન્યુઆરીએ રાજકોટમાં એરપોર્ટ જેવા...
મીઠાપુર નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ત્રણનાં મોતલીંબડીઃ ટ્રક-કાર અથડાતાં પાંચના મૃત્યુઅગ્નિશામક પંપ ચાલુ જ ન થયો, ૧નું મૃત્યુMLA સાથે ફોન પર વાત ચાલુ રાખી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપ પ્રમુખનો ગળાફાંસો

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સર્વજ્ઞાતિના ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. અધ્યક્ષસ્થાને વડતાલ ગાદી પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી...

રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો રાજકોટમાં અશ્વ શો, એર શો અને લોકહિતના કાર્યો થકી ૧૮મી જાન્યુઆરીથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ જિલ્લા વહીવટી...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૧-૧૨થી કાર્યરત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા અપાતા સન્માનની શ્રેણીમાં આ વર્ષે લાભશંકર પુરોહિતને લોક સાહિત્યમાં...

ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સિટીરાઈડ બસ ૧૧મી જાન્યુઆરીએ સવારે સાવરકુંડલાથી ઉપડીને જૂનાગઢ આવી રહી હતી. તેમાં આશરે ૫૦ જેટલા મુસાફરો ખીચોખીચ ભરેલાં હતાં. બપોરના...
કંડલાના ખાનગી ટેન્ક ફાર્મ એવા ઈન્ડિયન મેલાસિસ કંપની (આઈએમસી)ના મિથેનોલ ભરેલા ટાંકામાં ૩૦મી ડિસેમ્બરે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી અને ચાર જણા આગમાં ભુંજાયા હતા. મૃતકો વેલ્ડિંગના કામે આવ્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું હતું. આ ટેન્કમાં...
ઓ પી માહેશ્વરીની સેવા પ્રવૃત્તિઓમાં વધુ એક ઉમેરો થયો છે. શ્રી કબીર આશ્રમ સંચાલિત સમર્પણ હોસ્પિટલમાં રૂ. ૧૧ કરોડના નવી સિટી સ્કેન અને એમઆઇઆઇ મશીન વસાવવામાં આવનાર છે. તેમાં માહેશ્વરીએ રૂ. ૫૧ લાખનું દાન ૨૪ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ અર્પણ કર્યું છે....