બાબરા - અમરેલી રોડ પર સોમનાથ જિનિંગ નજીક બીજી ફેબ્રુઆરીએ યુવા ભાજપ આગેવાન કુમારસિંહ વજેસિંહ સોલંકી (ઉ. વ. ૪૪)નો અકસ્માત અજાણ્યા બાઇક સવાર સાથે થયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વજેસિંહને સરકારી દવાખાનામાં ખસેડાયા હતાં, પરંતુ ફરજ પરના તબીબે...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
બાબરા - અમરેલી રોડ પર સોમનાથ જિનિંગ નજીક બીજી ફેબ્રુઆરીએ યુવા ભાજપ આગેવાન કુમારસિંહ વજેસિંહ સોલંકી (ઉ. વ. ૪૪)નો અકસ્માત અજાણ્યા બાઇક સવાર સાથે થયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વજેસિંહને સરકારી દવાખાનામાં ખસેડાયા હતાં, પરંતુ ફરજ પરના તબીબે...

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના કવરેજ માટે કલેક્ટર રમ્યા મોહને અલગ અલગ સંસ્થા અને ઉદ્યોગપતિઓ પાસેથી એકઠા કરેલા ફંડમાંથી રાજકોટના ૮ પત્રકારોને...

રાજવીઓની શાળા ગણાતી ચોટીલાની સનસાઇન સ્કૂલમાં બ્રિટિશ કાઉન્સિલના પ્રતિનિધિ ગ્રૂપ દ્વારા મુલાકાત લઇ શૈક્ષણિક્તાનું તાજેતરમાં આદાન પ્રધાન કરાયું હતું. ઇંગ્લેન્ડની...

મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢમાં મેરેથોનનું ૧લી ફ્રેબ્રુઆરીએ આયોજન કરાયું હતું. કડકડતી ઠંડીમાં આશરે ૧૦ હજાર લોકોએ મેરેથનમાં સ્વચ્છ જૂનાગઢ માટે દોડ લગાવી હતી....
નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવાનોનાં ઘટનાસ્થળે જ ૨૮મી જાન્યુઆરીએ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મેઘપર પોલીસ અને એમ્બ્યુલન્સ મેડિકલ સેવા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ચારેયના મૃતદેહને પીએમ માટે...

રામ કથાકાર પૂજ્ય મોરારિબાપુએ વીરપુરની સપ્તાહમાં તાજેતરમાં કહ્યું કે, કલમ ૩૭૦ અને એનઆરસી સહિતના નિર્ણયો લીધા પછી લોકસભામાં બેધડક રીતે આપણા ગૃહ પ્રધાન અમિત...

ભાજપી ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધરી દેવાની ચીમકી સાથે તાજેતરમાં સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, વિકાસના કામો થતા નથી. તેથી તેમને મનાવવા ભાજપ પ્રદેશ...

ભારતીય ક્રિકેટચાહકોમાં ‘મિ. વોલ’ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાનો શનિવારે - ૨૫ જાન્યુઆરીએ જન્મદિવસ હતો અને આ દિવસે તેને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે...

માંધાતાસિંહ જાડેજાનો તાજેતરમાં રાજકોટમાં ૧૭માં ઠાકોર સાહેબ તરીકે રાજતિલક વિધિ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ક્ષત્રિય સમાજની ૨૧૨૬ દીકરાઓએ પરંપરાગત પોષાકમાં...
દીકરીના વયની વિદ્યાર્થિની પાસે અણછાજતી માગણી કરવાનો ઉપરાઉપરી ત્રીજો બનાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બહાર આવ્યો છે. પીએચડીમાં એડમિશન અપાવવાના બદલામાં પ્રોફેસરે એક વિદ્યાર્થિની પાસે અણછાજતી માગ કરી હોવાનો ઓડિયો ૨૪ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ ઓડિયોમાં...