વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

કોડીનાર તાલુકામાં ૧૮મીથી ત્રણ દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી દીપડા પકડવામાં જંગલખાતાને સફળતા મળી છે. ૧પમી ડિસેમ્બરે કાજ ગામે મનુભાઈ મેરામણભાઈ પરમારની વાડીમાથી દીપડો પકડાયા બાદ ૧૭મીએ જામવાડા ગામે જેસિંગભાઈ દાનાભાઈ ચાવડાના રહેણાક મકાનમાં વાછરડાનું...

મજૂરી કામ કરતા અને જીઆરડીમાં ફરજ બજાવતા દલિત યુવાન રસિકભાઇ દેવાભાઇ સોલંકીએ તેમની ત્રણ પુત્રીઓ અંજલિ (ઉ. વ. ૮), રીના (ઉ. વ. ૭) અને જલ્પા (ઉ. વ. ૩)ને કૂવામાં નાંખી દઈને પોતે પણ આપઘાત કરી લીધો હતો. ભેંસાણના ખંભાળિયા ગામે રહેતા અને ત્રણ પુત્રી,...

મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા તે મ્યુનિસિપલ શાળા નં. ૧માં ધોરણ-૮ની સ્કૂલના પ્રિન્સિપાલે ચોટલાના વાળ કાપી નાંખ્યાનું સામે આવ્યું છે. કોઠારિયા નાકા પાસે આવેલા મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત  સરકારી શાળા નં. ૧માં વિદ્યાર્થિનીઓને...

કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા અને રાજ્યકક્ષાના પાણીપુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સામે રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૦૫માં નોંધાયેલી વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ...

સમગ્ર વિશ્વના સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં ૩૦ વર્ષ સુધી સેવામાં રહેલા આઇએનએસ વિરાટને ભાંગવા માટે અલંગ શિપબ્રિકિંગ કંપની શ્રીરામ શિપિંગ...

દ્વારકા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ગોરિયાની રજૂઆત હતી કે, હાઈ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે,...

સાવરકુંડલાના હાથસણી ગામમાં ૧૮મી ડિસેમ્બરે સિંહે પાંચ ગાયોનું મારણ કર્યાના સમાચાર મળ્યા હતા. હાથસણીના સરપંચ શિવરાજભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, ગ્રામજનોએ ગામની વાડી વિસ્તારમાં આવી ગયેલા સિંહ અને દીપડાને દૂર કરવા વન વિભાગને રજૂઆત કરી હતી. આ રજૂઆતના...

શહેરના એક ઉદ્યોગપતિ દ્વારા મુંબઈના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષી સામે જામનગરની કોર્ટમાં રૂ. એક કરોડના ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ડિસમીસ કરવા માટે ડાયરેક્ટર દ્વારા કરાયેલી અરજીને જામનગરની અદાલતે...

રોટરી મિડટાઉન ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા સતત ચોથા વર્ષે સાઈક્લોફનનું તાજેતરમાં આયોજન કરાયું હતું. ૧૫ ડિસેમ્બરે સવારે સાઈક્લોફન થકી ૧૫૦૦થી વધુ સાયકલવીરો...



to the free, weekly Gujarat Samachar email newsletter