વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

શહેરના એક ઉદ્યોગપતિ દ્વારા મુંબઈના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષી સામે જામનગરની કોર્ટમાં રૂ. એક કરોડના ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ડિસમીસ કરવા માટે ડાયરેક્ટર દ્વારા કરાયેલી અરજીને જામનગરની અદાલતે...

રોટરી મિડટાઉન ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા સતત ચોથા વર્ષે સાઈક્લોફનનું તાજેતરમાં આયોજન કરાયું હતું. ૧૫ ડિસેમ્બરે સવારે સાઈક્લોફન થકી ૧૫૦૦થી વધુ સાયકલવીરો...

પડધરીના હડમતિયા ગામે રહેતા નિવૃત્ત સૈનિક સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા અને તેના કુટુંબી ભાઈઓએ ભાગમાં ટ્રેકટર લીધું હતું અને વારા મુજબ આ ટ્રેકટરથી ખેતી કરતા હતા. કુટુંબી ભાઈ સિદ્ધરાજસિંહે ૧૩મીએ ખેતરમાં ટ્રેકટર ચલાવ્યું એ પછી બપોરે ખેતરમાં ટ્રેકટર...

બાળકો, યુવાનો અને બહેનોમાં સંસ્કારનું સિંચન થાય તેવા હેતુથી એસજીવીપી ગુરુકૂળ, રીબડામાં મૂર્છિત પ્રતિષ્ઠા પ્રસંગે રાજકોટ વિસ્તારમાં મવડી ચોકડી પાસે માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિક...

બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાને પકડવા વન અને પોલીસતંત્રના ૨૦૦થી વધુ કર્મચારીઓ કામે લગાડાયા હતા. એ પછી ૧૧મી ડિસેમ્બરે મોડી સાંજે સાતેક વાગ્યાના...

ઘોઘા તાલુકાના વાળુકડ ગામે આવેલી માધ્યમિક શાળાની સ્કૂલ બસ ૭મી ડિસેમ્બરે સવારે સ્કૂલ તરફ જતી હતી તે સમયે બસમાંથી ૧૪ વર્ષની વિદ્યાર્થિની તુલસી ચૌહાણ બસમાંથી ફંગોળાઈને બહાર ફેંકાઈ ગઈ હતી. આ વિદ્યાર્થિની પરથી બસના વ્હીલ ફરી ગયા હતાં અને બનાવ સ્થળે...

ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ત્યકતાને પીએસઆઇ બનાવી દેવાની લાલચ આપીને રૂ. બે લાખ જેવી રકમ પડાવી લેવા અને તેની પર દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલા ચોટીલાના એઝાઝ નૂરમામદભાઇ ગઢવાળાના ૮મી ડિસેમ્બરે ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયાં હતાં. જામનગરની ત્યક્તાને...

આઈએમબીએલ નજીકથી સૌરાષ્ટ્રની ૩ બોટો સાથે ૧૮ માછીમારોનાં પાકિસ્તાન મરિન દ્વારા અપહરણ કરાયા હોવાનું પોરબંદરના માછીમાર આગેવાનોએ તાજેતરમાં એવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય મરિન એજન્સીએ આંતરરાષ્ટ્રીય જળસીમાથી દૂર રહીને માછીમારી કરવા માછીમારોને...

બેડી વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ પરિવારો દરગાહે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે વખતે સાતમી ડિસેમ્બરે કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામ પાસે વાહનને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં હતાં. જામનગરના બેડી...

વોરા કોટડા રોડ પર આવેલા આવાસ કવાર્ટરમાં રહેતી મહારાષ્ટ્રનાં લવારાની વતની મહિલાની સગીર પુત્રીએ તાજેતરમાં પેટમાં દુઃખવાની અને સતત ઉલ્ટીની ફરિયાદ કરતાં માતાએ દીકરીનું ઉપસી આવેલું પેટ જોઈને તેની સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી. એ પછી પુત્રી ગર્ભવતી હોવાનું...



to the free, weekly Gujarat Samachar email newsletter