વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના સીમાડે અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સીમાડે આવેલા ઢેઢુકી અને ધારાઈ ગામોમાં ૧૯મી નવેમ્બરે ત્રણ સિંહ દેખાતાં રાજ્યના...

ચિત્રકૂટધામ તલગાજરડામાં છેલ્લા ૧૦ વર્ષથી સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાય છે. ૧૪ નવેમ્બરે મુંબઇની બે ગણિકાની પુત્રી સહિત સર્વજ્ઞાતિય ૨૨ દીકરીઓની સમૂહલગ્ન સંપન્ન...

ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે જેને લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ પણ એક અલૌકિક ઘટના બની હતી. કાર્તિકી પૂર્ણિમા...

ગુજરાતના લાંબા દરિયાઇ પટ્ટામાં ઇન્ટરનેશનલ ક્રૂઝ જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ફરવાલાયક સ્થળો જેવા કે સોમનાથ, દેવભૂમિ દ્વારકા, દિવ અને પોરબંદર દરિયામાં સૌ પ્રથમ ક્રૂઝ ચાલશે. તેવું કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું...

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીનારાયણ) તાલુકાના ઢસામાં આવેલા ગુરુકુળના સંચાલક સ્વામી અક્ષરપ્રસાદદાસજી પર તાજેતરમાં હુમલવો કરાયો હતો. સ્વામીએ ગુરુકુળના વિદ્યાર્થી સામે શિસ્ત મુદ્દે કડક કાર્યવાહી કરતા તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો એ પછી ઈજાગ્રસ્ત...

જેતપુર પોલીસ મથકમાં હથિયારના ગુનામાં સંડોવાયેલા માણસને મારકૂટ ન કરવા સહિતના મામલે ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ દ્વારા રૂ. ૧૦ લાખની રકમની માગ થઈ હતી. આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે ધોરાજી હાઈવે પરની હોટલમાં પોલીસમેન વિશાલ સોનારાને રૂ....

ભાવનગર ગ્રાહક કોર્ટે આદેશ કર્યો છે કે, આશરે ૩૦૦૦ કરોડના કૌભાંડમાં ભાગીદાર અને એન્ટીગુઆ ભાગી ગયેલા હીરાવેપારી મેહુલ ચોકસી, તેની કંપની ગીતાંજલિ જવેલર્સ રિટેલ લિ., ગીતાંજલિ જેમ્સ તથા તેમના ભાગીદાર દિગ્વિજયસિંહ જાડેજા આઠ રોકાણકારોને સાત ટકા વ્યાજ...

આ વર્ષે પણ કારતક સુદ અગિયારસે વિધિવત રીતે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. અગિયારસે, ૮મી નવેમ્બરે પરિક્રમા શરૂ થાય તે પહેલાંથી જ જૂનાગઢ, તળેટી...

ભાવનગર – અલંગ બંદર માટે સતત નકારાત્મક અહેવાલો વચ્ચે એક આશાનું કિરણ દેખાયું છે. સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂ. ૧૯૦૦ કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુકે)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને મંજૂરી...

મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીએ ભરડો લીધો છે અને ઉત્પાદન કાપને પગલે શ્રમિકોમાં બેરોજગારી જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે મોરબીના સિરામિક બાદ બીજા નંબરના...



to the free, weekly Gujarat Samachar email newsletter