મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

જામટાવર પાસે આવેલી નવી કલેક્ટર કચેરીએ ૧૧ વર્ષ પૂર્વે તોડફોટ કરી નુકસાન કરવા અંગેના કેસમાં જ્યુડિશિયલ મિજિસ્ટ્રેટ આર એસ રાજપૂતે ૧૭૭ આરોપી પૈકી કોંગ્રેસના ૧૦ આગેવાનોને દોષિત ઠેરવી ૧-૧ વર્ષની સજા અને દરેક આરોપીને રૂ. ૫-૫ હજારનો દંડ ફટકાર્યો છે....

ચિફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ કરમબીર સિંહે તાજેતરમાં જામનગરની મુલાકાત લીધી હતી અને નૌકામથક ઈન્ડિયન નેવલ સર્વિસ વાલસુરામાં નૌકાદળની ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’...

ગુજરાત રાજ્ય રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે આયોજિત...

કોડીનાર તાલુકામાં ૧૮મીથી ત્રણ દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી દીપડા પકડવામાં જંગલખાતાને સફળતા મળી છે. ૧પમી ડિસેમ્બરે કાજ ગામે મનુભાઈ મેરામણભાઈ પરમારની વાડીમાથી દીપડો પકડાયા બાદ ૧૭મીએ જામવાડા ગામે જેસિંગભાઈ દાનાભાઈ ચાવડાના રહેણાક મકાનમાં વાછરડાનું...

મજૂરી કામ કરતા અને જીઆરડીમાં ફરજ બજાવતા દલિત યુવાન રસિકભાઇ દેવાભાઇ સોલંકીએ તેમની ત્રણ પુત્રીઓ અંજલિ (ઉ. વ. ૮), રીના (ઉ. વ. ૭) અને જલ્પા (ઉ. વ. ૩)ને કૂવામાં નાંખી દઈને પોતે પણ આપઘાત કરી લીધો હતો. ભેંસાણના ખંભાળિયા ગામે રહેતા અને ત્રણ પુત્રી,...

મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા તે મ્યુનિસિપલ શાળા નં. ૧માં ધોરણ-૮ની સ્કૂલના પ્રિન્સિપાલે ચોટલાના વાળ કાપી નાંખ્યાનું સામે આવ્યું છે. કોઠારિયા નાકા પાસે આવેલા મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત  સરકારી શાળા નં. ૧માં વિદ્યાર્થિનીઓને...

કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા અને રાજ્યકક્ષાના પાણીપુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સામે રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૦૫માં નોંધાયેલી વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ...

સમગ્ર વિશ્વના સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં ૩૦ વર્ષ સુધી સેવામાં રહેલા આઇએનએસ વિરાટને ભાંગવા માટે અલંગ શિપબ્રિકિંગ કંપની શ્રીરામ શિપિંગ...

દ્વારકા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ગોરિયાની રજૂઆત હતી કે, હાઈ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે,...

સાવરકુંડલાના હાથસણી ગામમાં ૧૮મી ડિસેમ્બરે સિંહે પાંચ ગાયોનું મારણ કર્યાના સમાચાર મળ્યા હતા. હાથસણીના સરપંચ શિવરાજભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, ગ્રામજનોએ ગામની વાડી વિસ્તારમાં આવી ગયેલા સિંહ અને દીપડાને દૂર કરવા વન વિભાગને રજૂઆત કરી હતી. આ રજૂઆતના...



to the free, weekly Gujarat Samachar email newsletter