મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

બજરંગનગરમાં રહેતો પ્રતાપસિંહ જાડેજા ૧૮મી નવેમ્બરે ૧.૯૮૯ કિલો ગાંજા સાથે ફરી પકડાયો છે. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન લોઠડા ગામના બસ સ્ટેન્ડ પાસે બાઇક સાથે ઊભેલો પ્રતાપસિંહ શંકાસ્પદ જણાતા પોલીસે તેની જડતી લેતાં તેની પાસેથી આશરે રૂ. ૭૭૦૦૦નો ૧.૯૮૯ કિલો...

પડધરી પાસે આવેલી કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રોફેસર ધવલ ત્રિવેદીએ ર૦૧રમાં બે સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી હતી. વર્ષ ર૦૧૪માં લુધિયાણામાંથી બંને સગીરા સાથે ઝડપી લીધો હતો. કોર્ટમાં તેને સજા ફમાવ્યા બાદ ધવલ બે વખત પેરોલ પર છૂટયો અને...

નવલખી બંદર પર રૂ. ૧૯૨ કરોડના ખર્ચે ૪૮૫ મીટરની અદ્યતન જેટી બનશે. આ પ્રોજેક્ટ માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ગુજરાત મેરીટાઇમ...

રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના સીમાડે અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સીમાડે આવેલા ઢેઢુકી અને ધારાઈ ગામોમાં ૧૯મી નવેમ્બરે ત્રણ સિંહ દેખાતાં રાજ્યના...

ચિત્રકૂટધામ તલગાજરડામાં છેલ્લા ૧૦ વર્ષથી સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાય છે. ૧૪ નવેમ્બરે મુંબઇની બે ગણિકાની પુત્રી સહિત સર્વજ્ઞાતિય ૨૨ દીકરીઓની સમૂહલગ્ન સંપન્ન...

ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે જેને લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ પણ એક અલૌકિક ઘટના બની હતી. કાર્તિકી પૂર્ણિમા...

ગુજરાતના લાંબા દરિયાઇ પટ્ટામાં ઇન્ટરનેશનલ ક્રૂઝ જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ફરવાલાયક સ્થળો જેવા કે સોમનાથ, દેવભૂમિ દ્વારકા, દિવ અને પોરબંદર દરિયામાં સૌ પ્રથમ ક્રૂઝ ચાલશે. તેવું કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું...

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીનારાયણ) તાલુકાના ઢસામાં આવેલા ગુરુકુળના સંચાલક સ્વામી અક્ષરપ્રસાદદાસજી પર તાજેતરમાં હુમલવો કરાયો હતો. સ્વામીએ ગુરુકુળના વિદ્યાર્થી સામે શિસ્ત મુદ્દે કડક કાર્યવાહી કરતા તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો એ પછી ઈજાગ્રસ્ત...

જેતપુર પોલીસ મથકમાં હથિયારના ગુનામાં સંડોવાયેલા માણસને મારકૂટ ન કરવા સહિતના મામલે ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ દ્વારા રૂ. ૧૦ લાખની રકમની માગ થઈ હતી. આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે ધોરાજી હાઈવે પરની હોટલમાં પોલીસમેન વિશાલ સોનારાને રૂ....

ભાવનગર ગ્રાહક કોર્ટે આદેશ કર્યો છે કે, આશરે ૩૦૦૦ કરોડના કૌભાંડમાં ભાગીદાર અને એન્ટીગુઆ ભાગી ગયેલા હીરાવેપારી મેહુલ ચોકસી, તેની કંપની ગીતાંજલિ જવેલર્સ રિટેલ લિ., ગીતાંજલિ જેમ્સ તથા તેમના ભાગીદાર દિગ્વિજયસિંહ જાડેજા આઠ રોકાણકારોને સાત ટકા વ્યાજ...



to the free, weekly Gujarat Samachar email newsletter