વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટમાં રહેતા માણસે સુરતથી ગાંજો મંગાવ્યો છે. ત્યારથી વોચ ગોઠવીને શોધખોળ શરૂ કરાઈ હતી. એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટ...

જૂનાગઢ રાજકોટ હાઈવે પરની કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ તળેટીમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટની સાઇટની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગિરનાર રોપ વેની કામગીરી અંગે પૂરતી સંતોષકારક...

હડમતિયા બેડી ગામે આઠમે રાતે અચરજ કહેવાય એવો બુલેટ-જીપ રાસ યોજાયો હતો. નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજિત આ રાસ નવરાત્રિના દિવસોમાં માત્ર એક વાર રમાય છે....

અમરેલી સબજેલમાં દલિત યુવાનની હત્યાના ગુનામાં તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં નિષ્ફળ ગયેલા રાજયના જેલ આઇજી સહિત અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, જેલ સુપરિન્ટેન્ડેન્ટ સહિતના સત્તાવાળાઓને ૮મી નવેમ્બર, ૨૦૧૯ના રોજ સવારે ૧૧ કલાકે રાષ્ટ્રીય...

આઝાદી વખતનો ઈતિહાસ જાણીતો છે કે હૈદરાબાદ અને કાશ્મીર ઉપરાંત જૂનાગઢને પણ પાકિસ્તાનમાં ભેળવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જોકે હજી જૂનાગઢ-પાકિસ્તાન વચ્ચે સેતુ સાવ તૂટ્યો નથી. કેમ કે કેટલાક જૂનાગઢના મુસ્લિમ પરિવારો પાકિસ્તાન સામે સામાજિક વ્યવહાર ધરાવે...

અમરેલીમાં રહેતી સગીરા સાથે નરોડામાં રહેતા માસીયાઈ ભાઈ પીયૂષ લાલજી જાદવ અને તેના પાંચ મિત્રોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાએ સુસાઈડ નોટ છોડીને આપઘાત કર્યો હતો. પોલીસમાં આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પીયૂષ લાલજી જાદવની ધરપકડ...

શાપરમાં સર્વેદય સોસાયટીમાં રહેતી વૈશાલી ગીગાભાઈ ખાટરીયા (ઉં ૧૯) નામની ભરવાડ યુવતીએ તેના ઘેર ફળિયામાં કેરોસીન છાંટી સળગી ઉઠતા ગંભીર રીતે દાઝી જવાથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસ તપાસમાં વૈશાલી રાજકોટની રમેશભાઈ છાયા સ્કૂલમાં ધોરણ-૧૨માં...

જિલ્લામાં કોમી એકતાનું બેમિસાલ ઉદાહરણ સામે આવ્યું છે. સાવરકુંડલાના એક વૃદ્ધ બ્રાહ્મણ ભાનુશંકર પંડ્યાનું તાજેતરમાં અવસાન થયું હતું. આ નિરાધાર બ્રાહ્મણ છેલ્લા...

આખા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદનાં કારણે ભારે હાલાકી છે. રામપર ગામ પાસે ૨૯મીએ કાર તણાતા બે મહિલાના મૃત્યુ થયાં હતાં. એક મહિલા લાપતા થતાં તરવૈયા દ્વારા શોધખોળ ચાલુ છે. એક પુરુષ તથા ત્રણ મહિલાને લોકોએ ઉગારી લીધા હતા. કરુણતા એ હતી કે, ભોગ બનનારનો...

કોલેજિયન યુવાનોને તાજેતરમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપીને તેમના રિમાન્ડ મેળવ્યાં છે. ગાંજાનું આખું નેટવર્ક પકડવા માટે પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. આ પ્રકરણમાં ભાવનગરના વતની અને હાલમાં નવોદિતા પાર્કમાં રહેતા રાજપૂત દિવ્યેશ રમેશ સોલંકી અને સાધુ...



to the free, weekly Gujarat Samachar email newsletter