મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ચીનથી ‘ભેંગ્યુ હાઇ’ નામની સ્ટીમર કોલસાનો જથ્થો ભરીને નવલખી બંદરે આવી હતી. સ્ટીમરમાં ગેસ ગળતર થતાં સ્ટીમરના ત્રણ ક્રુ મેમ્બર ડોન કુઇ (ઉ. વ. ૩૦), જંગબાયો હાઇ (ઉ. વ. ૫૫) તથા સનઇન ડોન (ઉ.વ.૪૦)ને અસર થઇ હતી. આ ત્રણેયને બાર્જમાં જામનગરના રોઝત બંદરે...

સુદામાનગરી પોરબંદર શહેરમાં અક્ષય તૃતિયાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ચરણસ્પર્શ કરવાનો ભાવિકોને લ્હાવો મળે...

ભચાઉ તાલુકાના શિકરા ગામમાં રહેતો નાનજી સવજી અનાવાડિયાનો પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં રવિવારે વીજપાસર ગામે ભાણેજના લગ્ન પ્રસંગે મામેરું લઇને જતો હતો. તે સમયે...

બેટદ્વારકાથી નીકળેલી દ્વારકા બંદરની એક બોટની કચ્છના જખૌ બંદર નજીક દરિયામાં ૧૪મી એપ્રિલે જળસમાધિ થઈ હતી. માછીમારી કરીને પરત ફરતી બોટમાં કેપેસિટી કરતા વધારે માછી ભરવામાં આવી હતી. જેથી જખૌ બંદરે નજીક સમુદ્રમાં અચાનક જ એક બાજુ નમી જતા બોટમાં પાણી...

સાયલાના છડીયાળી ગામે યોજવામાં આવેલા માતાજીના નવરંગા માંડવામાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના કોંગ્રેસી ધારાસભ્ય સોમાભાઈ પટેલ સ્ટેજ ઉપર ધૂણવા લાગ્યા...

• પોલીસમથક બહાર યુવાને ખુદને આગ ચાંપી• રાજકોટના ૧૦ કોન્સ્ટેબલ્સને ૧૭ લાખનો દંડ • આજીડેમમાં નહાવા પડેલા બે મિત્રોનાં મોત• ગેસ લીકથી ૨૦૦ની આંખને અસર • આજીડેમમાં ડૂબવાથી પ્રેમીપંખીડાના મૃત્યુ

પોરબંદરમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતની સુરક્ષા એજન્સી નેવી દ્વારા માનવ રહિત ડ્રોન વિમાન કાર્યરત હતું. ડ્રોન યુ.એ.વી. પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. આવું...

ગીર ફોરેસ્ટ વનવિભાગને નિવૃત્ત વન અધિકારીના પુત્ર સોહિલ બશીર ગરાણાની ગેરકાયદે સિંહદર્શનમાં સંડોવણી હોવાની શંકા પછી સોહિલની ધરપકડ કરવામાં આવી હતી. સોહિલના મોબાઈમાંથી સંખ્યાબંધ સિંહદર્શનની વીડિયો ક્લિપ મળી હતી. તેણે આ ક્લિપ મેંદરડાના ડેડકીયાળી...

આદિત્યાણામાં રહેતા કાનાભાઇ રણમલભાઇ કડછાનો પુત્ર કરણ તેમના ઘરની બહાર બેઠો હતો ત્યારે ૧૬મી એપ્રિલે રાત્રે ૧૨ વાગ્યા આસપાસ રાણાવાવ નગરપાલિકાના ભાજપના વિપક્ષી નેતા વિંજા રામદે મોઢવાડિયા સાથે તેની બોલાચાલી થઇ હતી. એ પછી વિંજા રામદે મોઢવાડિયા, કાના...

ભારતમાંથી આયાત થતી કેરી ઓર્ગેનિક ન હોવાથી દક્ષિણ કોરિયાએ એક સમયે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ સાઉથ કોરિયાએ હવે આ પ્રતિબંધ ઉઠાવી...



to the free, weekly Gujarat Samachar email newsletter