રાજ કપૂરે બિરદાવેલા ‘વોઇસ ઓફ મુકેશ’ની અલવિદા

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન ‘વોઇસ ઓફ મુકેશ’ ડો. કમલેશ આવસત્થીનું 28 માર્ચે રાત્રે અમદાવાદમાં નિધન થયું છે.

દુનિયાભરની કોર્પોરેટની જગતની હસ્તીઓ, બોલિવૂડ, સ્પોર્ટ્સ હસ્તીઓનો જમાવડો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...

• જીવતા સળગાવેલા યુવાનનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો• હજારો જૈન શ્રાવકોએ છ ગાઉની યાત્રા કરી • વડવાળા ધામનાં પ્રાગટ્ય દિને ભક્તોની હેલી• હોળીની પૂર્વ રાત્રે અકસ્માતમાં ચારનાં મૃત્યુ• અર્થશાસ્ત્રના અભ્યાસુ પ્રો. આર. સી. પોપટનું અવસાન• જૂનાગઢના પૂર્વ...

 ભાવનગરના અનિડા ગામના પ્રવીણભાઇ કોળી મંગળવારે છઠ્ઠી, માર્ચે સવારે તેમના પુત્ર વિજયની જાન લઇને ગઢડાના ટાટમ ગામ જઇ રહ્યા હતા ત્યારે ભાવનગર જિલ્લાના જ ઉમરાળા...

જૂનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા ચોથી માર્ચે સવારે ભવનાથ રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રમાં સિનિયર સિટીઝન્સ માટે ઝડપી ચાલ સ્પર્ધાનું...

સૌરાષ્ટ્રમાં આવેલું ગીર અભયારણ્ય એશિયાટિક લાયનનું નિવાસસ્થાન છે. અહીં ૬૫૦ જેટલા સિંહો વસવાટ કરી રહ્યા હોવાનું વર્ષ ૨૦૧૭માં થયેલી છેલ્લી ગણતરીમાં નોંધાયું...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાષા-ભવનોના અધ્યાપકો-વિદ્યાર્થીઓનો ‘માતૃભાષા’ ઉત્સવ કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના યુનિવર્સિટી સભાગૃહમાં યોજાઈ ગયો. કુલપતિ...

મોરારિબાપુની રામકથાનો ૨૪મી ફેબ્રુઆરીએ આફ્રિકાના નૈરોબીમાં પ્રારંભ થયો હતો. આ રામકથા અર્થે બાપુએ જ્યારે નૈરોબીની ધરતી પર પગ મૂક્યો તે સાથે જ યજમાન કૌશિકભાઈ...

યુ.કે.સ્થિત નવનાત વણિક એસોસિએશનના આર્થિક સહયોગથી મોરબી જિલ્લાના જબલપુર ગામે નિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તાજેતરમાં દાતાશ્રી ઉપરાંત ભારત ખાતેના...

રાજ્યનાં ચોથા પાસપોર્ટ કેન્દ્ર તરીકે જામનગરની મુખ્ય પોસ્ટ કચેરીમાં પાસપોર્ટ સેવાનું ઉદ્દઘાટન ૨૨મી ફેબ્રુઆરીએ સાંસદ પૂનમબહેન માડમના હસ્તે કરાયું હતું. ઉદ્દઘાટનમાં...

વેરાવળથી ચોરવાડ વચ્ચે અરબી સમુદ્રમાં ૨૫મી ફેબ્રુઆરીએ ૩૦મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,...

જામનગર એરફોર્સમાં દેશની પ્રથમ ત્રણ મહિલા પાયલટમાંની એક અવની ચતુર્વેદીએ એકલા મિગ-૨૧ ફાઈટર વિમાન ઉડાડીને ભારત અને ભારતી એરફોર્સના ઇતિહાસમાં એક કિર્તીમાન...



to the free, weekly Gujarat Samachar email newsletter