
સુદામાનગરી પોરબંદર શહેરમાં અક્ષય તૃતિયાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ચરણસ્પર્શ કરવાનો ભાવિકોને લ્હાવો મળે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
સુદામાનગરી પોરબંદર શહેરમાં અક્ષય તૃતિયાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. સુદામાજીના મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત ચરણસ્પર્શ કરવાનો ભાવિકોને લ્હાવો મળે...
ભચાઉ તાલુકાના શિકરા ગામમાં રહેતો નાનજી સવજી અનાવાડિયાનો પરિવાર ટ્રેક્ટર ટ્રોલીમાં રવિવારે વીજપાસર ગામે ભાણેજના લગ્ન પ્રસંગે મામેરું લઇને જતો હતો. તે સમયે...
બેટદ્વારકાથી નીકળેલી દ્વારકા બંદરની એક બોટની કચ્છના જખૌ બંદર નજીક દરિયામાં ૧૪મી એપ્રિલે જળસમાધિ થઈ હતી. માછીમારી કરીને પરત ફરતી બોટમાં કેપેસિટી કરતા વધારે માછી ભરવામાં આવી હતી. જેથી જખૌ બંદરે નજીક સમુદ્રમાં અચાનક જ એક બાજુ નમી જતા બોટમાં પાણી...
સાયલાના છડીયાળી ગામે યોજવામાં આવેલા માતાજીના નવરંગા માંડવામાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને લીંબડીના કોંગ્રેસી ધારાસભ્ય સોમાભાઈ પટેલ સ્ટેજ ઉપર ધૂણવા લાગ્યા...
• પોલીસમથક બહાર યુવાને ખુદને આગ ચાંપી• રાજકોટના ૧૦ કોન્સ્ટેબલ્સને ૧૭ લાખનો દંડ • આજીડેમમાં નહાવા પડેલા બે મિત્રોનાં મોત• ગેસ લીકથી ૨૦૦ની આંખને અસર • આજીડેમમાં ડૂબવાથી પ્રેમીપંખીડાના મૃત્યુ
પોરબંદરમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતની સુરક્ષા એજન્સી નેવી દ્વારા માનવ રહિત ડ્રોન વિમાન કાર્યરત હતું. ડ્રોન યુ.એ.વી. પ્લેન તરીકે ઓળખવામાં આવે છે. આવું...
ગીર ફોરેસ્ટ વનવિભાગને નિવૃત્ત વન અધિકારીના પુત્ર સોહિલ બશીર ગરાણાની ગેરકાયદે સિંહદર્શનમાં સંડોવણી હોવાની શંકા પછી સોહિલની ધરપકડ કરવામાં આવી હતી. સોહિલના મોબાઈમાંથી સંખ્યાબંધ સિંહદર્શનની વીડિયો ક્લિપ મળી હતી. તેણે આ ક્લિપ મેંદરડાના ડેડકીયાળી...
આદિત્યાણામાં રહેતા કાનાભાઇ રણમલભાઇ કડછાનો પુત્ર કરણ તેમના ઘરની બહાર બેઠો હતો ત્યારે ૧૬મી એપ્રિલે રાત્રે ૧૨ વાગ્યા આસપાસ રાણાવાવ નગરપાલિકાના ભાજપના વિપક્ષી નેતા વિંજા રામદે મોઢવાડિયા સાથે તેની બોલાચાલી થઇ હતી. એ પછી વિંજા રામદે મોઢવાડિયા, કાના...
ભારતમાંથી આયાત થતી કેરી ઓર્ગેનિક ન હોવાથી દક્ષિણ કોરિયાએ એક સમયે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ સાઉથ કોરિયાએ હવે આ પ્રતિબંધ ઉઠાવી...
મૂળ માંડવીના હરીશભાઈ જોષી મહારાષ્ટ્રના ગોદિયામાંથી વ્યાવસાયિક જીવનમાંથી નિવૃત્ત થઈ અને વિદેશ વસવાટ માટે તૈયારી કરી રહ્યા છે. છેલ્લા પાંસઠ વર્ષથી તેમણે દેશ વિદેશના અમૂલ્ય સિક્કાઓ, પોસ્ટલ સ્ટેમ્પ્સ અને ફર્સ્ટ ડે કવર્સનો વિશાળ સંગ્રહ કર્યો હતો....