
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 34 વર્ષ બાદ પ્રથમ વખત 27 જુલાઇએ પરંપરાગત ગુરુબજાર-દાલગેટ રૂટથી શ્રીનગરના ચર્ચાસ્પદ લાલ ચોક વિસ્તારથી શિયા સમુદાયનું જુલૂસ અને...
નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...
હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 34 વર્ષ બાદ પ્રથમ વખત 27 જુલાઇએ પરંપરાગત ગુરુબજાર-દાલગેટ રૂટથી શ્રીનગરના ચર્ચાસ્પદ લાલ ચોક વિસ્તારથી શિયા સમુદાયનું જુલૂસ અને...

સ્વિત્ઝર્લેન્ડના વિલાર્સ-સુર-ઓલોનેમાં સાયપે નામના એક ચિત્રકારે પહાડના ઢોળાવ પર બાળકનું અનોખું ચિત્ર બનાવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સની યાત્રા દરમિયાન ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોંએ તેમના માનમાં એક ગ્રાન્ડ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું અને...

હેરોના કેન્ટન સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (SKSST) ખાતે, આધ્યાત્મિકતા - આરોગ્ય - સુખાકારીના સર્વગ્રાહી અભિગમને સાકાર કરવાના ઉદ્દેશ સાથે આંતરરાષ્ટ્રીય...

આ તસવીર અમેરિકાના ન્યૂ યોર્કની છે. અમેરિકામાં ચોથી જુલાઈના રોજ આઝાદીની 247મી વર્ષગાંઠ ઉજવવામાં આવી.

જાણીતા શિવ કથાકાર ગિરિબાપુએ રવિવારે લેસ્ટરમાં આવેલા શ્રી લિંબચ માતાજી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી

બ્રિટિશ ફ્લોરિસ્ટ કંપનીઓ કેન્યા સહિતના આફ્રિકન દેશોમાંથી વધુ પ્રમાણમાં ફૂલ મેળવી શકાય તેની તજવીજ કરી રહેલ છે. આમ તો, યુકે, નેધરલેન્ડ્સ અને બિનયુરોપીય દેશોમાંથી...

બોલિવૂડમાં છેલ્લા 25 વર્ષથી ફિલ્મોમાં યોગદાન આપી રહેલા જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહરનું યુકેની પાર્લામેન્ટમાં 20મી જૂનના રોજ સન્માન કરાયું...

સફળતાના શિખર સુધી પહોંચવાની વાત આવે ત્યારે વય કોઇ મહત્ત્વ ધરાવતી નથી અને આ વાત મહારાષ્ટ્રના થાણેની રહેવાસી પ્રિશા લોકેશ નિકાજૂએ સાબિત કરી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસંગે સોમવારે ઐતિહાસિક ટ્રફાલ્ગર સ્કવેરમાં યોગાસન કરતા યોગ પ્રેમીઓ.