ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જેરુસલેમની એક કોર્ટમાં હાજર થઈને કહ્યું કે, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, વિશ્વાસઘાત જેવા ત્રણ આરોપોમાં હું દોષિત નથી.
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જેરુસલેમની એક કોર્ટમાં હાજર થઈને કહ્યું કે, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, વિશ્વાસઘાત જેવા ત્રણ આરોપોમાં હું દોષિત નથી.
પાકિસ્તાનમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક થયાનું બહાર આવ્યું છે. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે બીજી ફેબ્રુઆરીએ રાત્રે પાકિસ્તાનમાં દાખલ થઈ આ સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલ છે. ઈરાનના જવાનોએ ત્રણ વર્ષ પહેલા દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકી સંગઠન...
વિશ્વમાં કોરોના કેસની સંખ્યા મંગળવારે ૧૦૭૧૭૨૩૩૪, કુલ મૃતકાંક ૨૩૪૧૩૫૧ અને કુલ રિકવરી આંક ૭૯૦૨૭૮૯૯ નોંધાયો હતો. અમેરિકામાં કોરોના સંક્રમિતોનો કુલ આંક ૨૭૭૦૪૪૮૫...
દસ વર્ષ પહેલાં લોકશાહી અપનાવનાર મ્યાંમારમાં ફરી સૈન્યશાસન આવ્યું છે. સેનાએ દેશની સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ, પ્રેસિડેન્ટ યુ વિન મિંટની સાથે ઘણા વરિષ્ઠ...
હોલિવૂડ સિંગર અને પોપસ્ટાર રિહાના દ્વારા ભારતવિરોધી ઝેર ઓકવા મુદ્દે વધુ એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ‘ધ પ્રિન્ટ’ના અહેવાલ પ્રમાણે કેનેડાના પોએટિક...
મૂળે જર્મનીના વતની પણ હાલ યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા કમ્પ્યુટર પ્રોગ્રામર સ્ટિફન થોમસની ઊંઘ આજકાલ વેરણ થઈ છે. તેની પાસે ૧૮૦૦ કરોડ રૂપિયાના બિટકોઈન્સ...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને હોંગ કોંગના લાખો નાગરિકોને યુકેની રેસિડન્સી આપી શકાય તે માટે રવિવારથી બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) વિઝા સ્કીમ જાહેર કરી છે. BNO...
એચ-વનબી વિઝાધારકોના ચોક્કસ કેટેગરીના જીવનસાથી માટેના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેન પ્રોગ્રામને સ્થગિત કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને બાઈડેન સરકારે રદ કર્યો છે....
બાંગ્લાદેશી અખબાર ધ ડેલી સનને પાકિસ્તાની સૈન્યના પ્રમુખ જનરલ અયમાન બિલાલે તાજેતરમાં કહ્યું હતું કે, ચીને બલૂચ આંદોલનને કચડવા માટે મને સારો પગાર આપી સત્તાવાર...
પાકિસ્તાનના હૈદરાબાદમાં ગોસ્વામી પરસુતમ ઘર તરીકે જાણીતા ૧૨૬ વર્ષ જૂના શિવ મંદિરનો જિર્ણોદ્ધાર કરાયો છે અને ૩૦મી જાન્યુઆરીએ તે ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના ધાર્મિક સ્થળોની સંભાળ લેતા ઇક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી)એ...