વડા પ્રધાન સ્ટાર્મરને બ્રિટનમાં સંલગ્નતા પરિસ્થિતિ વિશે ચિંતા

પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બુધવાર, 12 નવેમ્બરે નંબર 10 ખાતે ઈન્ટરફેઈથ વીક (9થી 16 નવેમ્બર)ની ઊજવણી કરવા રિસેપ્શનનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમણે બ્રિટનના લોકોની એકજૂટતા અને જન્મજાત ભલાઈની પ્રશંસા કરવા સાથે કોમ્યુનિટીઓને તિરસ્કાર અને વિભાજન...

યુકે અને ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી

યુકે અને ભારતના વડા પ્રધાનોએ 2025માં લીધેલી મુલાકાતો અને યુકે-ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી લેન્કેસ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષસ્થાન ઈન્ડો-પાસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા MPએ સંભાળ્યું હતું. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર,...

ચીનનાં એન્ટિ કોવિડ ઈનિશીયેટિવમાં જોડાવા ભારતને અપાયેલા આમંત્રણનો ભારતે અસ્વીકાર કર્યો છે. ચીન દ્વારા દક્ષિણ એશિયાનાં દેશોની સાથે મળીને સંયુક્ત રીતે કોરોનાની મહામારી સામે લડવા પહેલ કરવામાં આવી છે.

ભારતમાં મળી આવેલો કોરોના વાઇરસનો નવો વેરિએન્ટ હવે ફ્રાન્સ સુધી પહોંચી ગયો છે. ફ્રાન્સ સરકારે તેમના દેશમાં આ પ્રકારનો પહેલો કેસ સામે આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. 

ઇઝરાયેલમાં શાંતિના સમયની સૌથી મોટી કરુણાંતિકા પૈકીની એકમાં સર્જાયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા ૪૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૫૦ને ઇજા પહોંચી હતી. ઉત્તર ઇઝરાયેલમાં...

રોમન કથોલિક ચર્ચના વરિષ્ઠ પદાધિકારીઓમાં ભ્રષ્ટાચારના ફેલાવાને રોકવા માટે પોપ ફ્રાન્સિસે ૨૯ એપ્રિલે આદેશ આપ્યો હતો કે ચર્ચના તમામ ઉચ્ચ પદાધિકારી તેમની સંપત્તિનો...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પ્રતિબંધિત કટ્ટરવાદી સંગઠન તહરીફ-એ-લબ્બૈક આગળ ઘૂંટણિયે પડી ચૂક્યા છે. હવે તેઓ ઇશનિંદાનો કાયદો દુનિયાભરમાં લાગુ કરાવવાનો કટ્ટરવાદીઓના એજન્ડા આગળ વધારી રહ્યા છે.

ભારતમાં વિકરાળ બની રહેલા કોરોના વાઇરસને પોતાના દેશમાં પ્રસરતો અટકાવવા માટે ઓસ્ટ્રેલિયા સરકારે ભારતની મુલાકાતે ગયેલા ઓસીઝ નાગરિકોના સ્વદેશ પરત ફરવા પર રોક...

દુનિયામાં કોરોના મહામારીને લઇને હાહાકાર મચી ગયો છે. વિજ્ઞાનીઓ તેનો ઉપાય શોધવા માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. એવામાં વાઇરસમાં ફેલાતા અંગે એક નવી માહિતી...

દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે. ભારતમાં વધતા સંક્રમણને કારણે અનેક દેશોએ ભારતની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે પણ દુનિયામાં અનેક એવા દેશો છે કે જે હાલના સમયે કોરોનાના હોટસ્પોટ બની ગયા છે.

ઈદ નિમિત્તે પશુઓનો અપાતો બલિ તેમજ મુસ્લિમો દ્વારા સગીર છોકરીઓ સાથે થતાં લગ્ન અંગે પ્રશ્ર ઉઠાવતા અલ્જીરીયાના ૫૩ વર્ષીય પ્રોફેસર સૈયદ જાબેલખીરને ત્રણ વર્ષની જેલની સજા કરાઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ઈસ્લામની અવમાનના કરવાનો તેમના પર આરોપ...



to the free, weekly Gujarat Samachar email newsletter