
યુકે સરકારે ફ્રાન્સમાં કોરોના વાઈરસ કેસીસમાં ભારે ઉછાળાના પગલે ત્યાંથી આવતા મુલાકાતી- પ્રવાસીઓ માટે ૧૪ દિવસનું ક્વોરેન્ટાઈન શનિવાર ૧૫ ઓગસ્ટથી ફરજિયાત બનાવ્યું...
કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...
કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...

યુકે સરકારે ફ્રાન્સમાં કોરોના વાઈરસ કેસીસમાં ભારે ઉછાળાના પગલે ત્યાંથી આવતા મુલાકાતી- પ્રવાસીઓ માટે ૧૪ દિવસનું ક્વોરેન્ટાઈન શનિવાર ૧૫ ઓગસ્ટથી ફરજિયાત બનાવ્યું...
• આમિરખાન તુર્કીના પ્રમુખની પત્નીને મળતાં વિવાદ• પંડિત જસરાજનું નિધન• કાશ્મીરમાં આતંકી હુમલામાં ૩ જવાન શહીદ• ભારતની પ્રથમ ‘આત્મનિર્ભર’ મિસાઇલ તૈયાર • પાકિસ્તાન ચીન પાસેથી શસ્ત્રો ખરીદશે• ઇમરાને પાક.ના સ્વતંત્રતા દિને કાશ્મીર રાગ આલાપ્યો • બેલારુસમાં...
• પાક.ના પૂર્વ પ્રમુખ ઝરદારી લાંચકેસમાં દોષી• સ્માર્ટ ફોન બનાવતી ૨૪ કંપનીની પસંદ ભારત• માનવરહિત ગગનયાનનું લોન્ચિંગ અટક્યું • રાજ્યસભા-લોકસભા સાથે નહીં ચાલે• છૂટાછેડાનો સમાન નિયમ રાખવા સુપ્રીમમાં માગ• યુવતીઓની લગ્નની ઉંમર ૨૧ કરવા વિચારણા• ચીની...
ઇઝરાયલ અને યુએઇએ વર્ષોથી ચાલતી દુશ્મની ભૂલીને ૧૩મીએ ઐતિહાસિક શાંતિકરાર પર સહી-સિક્કા કર્યાં છે. કરારમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ કરાર બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની નવી શરૂઆત પણ થશે. વ્હાઇટ હાઉસ દ્વારા...
છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી નિવેદનબાજી કરી રહેલા વડા પ્રધાન કે પી ઓલી શર્માએ વડા પ્રધાન મોદીને ફોન કરીને ૭૪માં સ્વતંત્રત દિવસના અભિનંદન પાઠવ્યા હતા.
અમેરિકા અને ચીને દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં પોતાના હથિયારો વધાર્યાં છે. અમેરિકાએ અહીં બી-૨ બોમ્બર વિમાનો ગોઠવ્યા છે અને ચીને એચ-૬ જે વિમાનો ખડક્યા હોવાના અહેવાલ ૧૩મી ઓગસ્ટે હતા. આ પછી ૧૫મી ઓગસ્ટે અહેવાલ હતા કે, ચીને પોતાની સેનાને આદેશ આપ્યો...

શ્રીરામ મંદિરનો શિલાન્યાસ સમગ્ર વર્લ્ડ મીડિયામાં છવાયેલો રહ્યો. સીએનએન, ધ ગાર્ડિયન, બીબીસી, અલ ઝઝીરા અને ડોન જેવા મીડિયાએ રામમંદિર શિલાન્યાસનાં સમાચારને...

યુગાન્ડાના સૌથી ધનિક પરિવારોમાં એક અને ગુજરાતી લોહાણા માધવાણી પરિવારમાં સંપત્તિની ખેંચતાણે ભારે કડવાશ સર્જી છે. માધવાણી પરિવાર માત્ર તેમની અપાર સંપત્તિ...
• ડેનવરમાં પાંચને જીવતા સળગાવ્યા• બેરુતમાં વિસ્ફોટ પછી સરકારી રાજીનામાં• કુલભૂષણની ફાંસી સામે ૩ સપ્ટે.એ સુનાવણી

વિશ્વભરમાં ૧૧મી ઓગસ્ટે કોરોનાના કેસનો કુલ આંક ૨૦૩૭૭૪૨૭, મૃતકાંક ૭૪૧૬૦૬ અને સાજા થયેલા દર્દીઓનો આંક ૧૩૨૭૯૭૨૩ પહોંચ્યો હતો. વિશ્વમાં કોરોનાના સંક્રમણે હાહાકાર...