વિશ્વમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા મંગળવારે ૧૦૯૭૯૦૧૦૨, મૃતકાંક ૨૪૨૧૩૯૨ અને કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા ૮૪૩૩૮૪૮ નોંધાઈ છે દરમિયાન, ૧૫મી ફેબ્રુઆરીએ કોરોનાનો વાઈરસ ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સમિતિએ...
કેનેડાના ઓન્ટારિયોમાં મિસિસાગા ખાતે શનિ-રવિ દરમિયાન કારાસૌગા ફેસ્ટિવલ ઓફ કલ્ચર્સનું આયોજન કરાયું હતું.
સાઉથ અમેરિકામાં આવેલા અરુબામાં એક વ્યક્તિએ ‘નાજુક ગરદન’ વડે ‘ભારેખમ વિક્રમ’ વિક્રમ રચ્યો છે. આ ટાપુ દેશના 49 વર્ષીય પાવરલિફ્ટર એગમન્ડ મોલિનાએ પોતાની ગરદન વડે 9,860 કિલોગ્રામ વજનની બસને 20 મીટર સુધી ખેંચીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.
વિશ્વમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા મંગળવારે ૧૦૯૭૯૦૧૦૨, મૃતકાંક ૨૪૨૧૩૯૨ અને કુલ રિકવર થયેલા લોકોની સંખ્યા ૮૪૩૩૮૪૮ નોંધાઈ છે દરમિયાન, ૧૫મી ફેબ્રુઆરીએ કોરોનાનો વાઈરસ ક્યાંથી ફેલાયો તેની તપાસ કરવા ગયેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સમિતિએ...
• આકાંક્ષા અરોરા યુએન સેક્રેટરી જનરલની રેસમાં• યુએઇનું યાન ‘હોપ’ મંગળની ભ્રમણકક્ષામાં દાખલ• બાંગ્લાદેશમાં પ્રકાશકની હત્યા કરનાર આઠને ફાંસી• હુથી બળવાખોરોનો હુમલો• ગુયાનામાં ઇબોલા મહામારી જાહેર• પાકિસ્તાનમાં ચીન-અમેરિકા-રશિયાની નેવીની કવાયત•...
મ્યાનમારમાં સત્તાપલટા અને સૈન્ય શાશન વિરુદ્ધ લોકશાહીના સમર્થકો દ્વારા દેખાવો અને આંદોલન સતત વદી રહ્યું છે. આંદોલનકારીઓને મ્યાનમાર સેનાને સાથ આપતી ચીની સરકાર સામે પણ રોષ હોવાનું જણાય છે. મ્યાનમાર સેના દ્વારા બખ્તરબંધ ટેન્કો રસ્તા પર ઉતારાઈ છે...

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ૧૩મીએ તેમના બીજા મહાભિયોગના કેસમાં છોડવામાં આવ્યા છે. છઠ્ઠી જાન્યુઆરીએ કેપિટલ હિલમાં થયેલી હિંસા અંગે મહાભિયોગની...
૭ ફેબ્રુઆરીએ કોંગોના પૂર્વમાં બુટેમ્બોમાં ઘાતક હેમરેજીક તાવને લીધે એક મહિલાના મૃત્યુની પુષ્ટિ થયા પછી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો ઈબોલાના સંભવિત ફરી ઉછાળાને નિયંત્રણમાં લેવા કાર્ય કરી રહ્યું છે. કિન્હાસાની હેલ્થ મિનિસ્ટ્રી રોગચાળો ફાટી નીકળ્યો...

અમેરિકાના કોંગ્રેસમેન્સે હોંગ કોંગની લોકશાહીતરફી ચળવળને નોબેલ શાંતિ પારિતોષિક આપવા નોમિનેટ કરેલ છે. નોબેલ કમિટીને પાઠવેલા પત્રમાં નવ સાંસદોએ બેઈજિંગ દ્વારા...
અફઘાનિસ્તાનમાં સુરક્ષાદળોના અભિયાનમાં તાલિબાનના ૧૫ આંતકી ઠાર મરાયા હોવાના અહેવાલ હતા. અફઘાનના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું કે, ઉરુજગત પ્રાંતમાં સુરક્ષાદળોએ આંતકીઓ વિરુદ્વ અભિયાનમાં ૧૫ તાલિબાની આંતકીઓને ઠાર માર્યા હતા.

કેનેડામાં વડા પ્રધાન મોદીને ખાલિસ્તાનીઓ તરફથી મારી નાંખવાની ધમકી મળ્યા પછી જસ્ટિન ટ્રુડો સરકારે સાવચેતીના પગલાં રૂપે ભારતીય દૂતાવાસની સુરક્ષા વધારી દીધી...
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોમવારે જેરુસલેમની એક કોર્ટમાં હાજર થઈને કહ્યું કે, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, વિશ્વાસઘાત જેવા ત્રણ આરોપોમાં હું દોષિત નથી.
પાકિસ્તાનમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક થયાનું બહાર આવ્યું છે. ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડે બીજી ફેબ્રુઆરીએ રાત્રે પાકિસ્તાનમાં દાખલ થઈ આ સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાના અહેવાલ છે. ઈરાનના જવાનોએ ત્રણ વર્ષ પહેલા દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં આતંકી સંગઠન...