
જાણીતા ઈજીપ્તોલોજિસ્ટ ડો. ઝાહી હવાસના નેતૃત્વ હેઠળના ઈજીપ્શિયન મિશને ઈજીપ્તમાં ૩૦૦૦ વર્ષ સુધી રેતીના ઢગલા હેઠળ દટાયેલી સૌથી પ્રાચીન અને સૌથી મોટી ‘સુવર્ણ...
રોબોટિક્સની દુનિયા હવે ઝડપથી માણસો જેવી જ ચેતનાથી જીવંત બની રહી છે. અહેડફોર્મ કંપની દ્વારા તૈયાર કરાયેલો આવો જ એક રોબોટ માત્ર આપણી વાત જ નથી સમજતો, પરંતુ તે સ્મિત આપી શકે છે, ચહેરાના હાવભાવની સાથે આશ્ચર્ય કે ઉદાસી પણ વ્યક્ત કરી શકે છે. રોબોટિક્સ...
કેનેડાના પશ્ચિમી પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં કાળઝાળ ગરમી અને તેજ પવનોના કારણે જંગલોમાં લાગેલી ભીષણ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગ ઝડપથી રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યો હોવાથી ઈમરજન્સી જાહેર કરાઇ છે. આ કુદરતી આપત્તિને કારણે 20,000થી...

જાણીતા ઈજીપ્તોલોજિસ્ટ ડો. ઝાહી હવાસના નેતૃત્વ હેઠળના ઈજીપ્શિયન મિશને ઈજીપ્તમાં ૩૦૦૦ વર્ષ સુધી રેતીના ઢગલા હેઠળ દટાયેલી સૌથી પ્રાચીન અને સૌથી મોટી ‘સુવર્ણ...

ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ... ઉક્તિમાં કેટલાક મજાકિયાઓએ બીજું વાક્ય ઉમેર્યું છેઃ ...ઔર લેતા હૈ તો થપ્પડ માર કે લેતા હૈ. કંઇક આવો જ તાલ અમેરિકાના...

માંડવીના દરિયાકિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીના સર્વનાશ માટે સાધના કરી રહેલા ૭૫ વર્ષીય બૌદ્ધ સાધુ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મારમાં સૈન્યે સત્તા પોતાના હાથમાં લઇ લીધી ત્યારથી લઇને અત્યાર સુધી ૫૫૦થી વધુ નાગરિકોની ખુલ્લેઆમ હત્યા કરી છે. દરરોજ સૈન્ય અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ જોવા...

અમેરિકી ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએન્ટેકે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. ફાઈઝરના પ્રવક્તા શેરોન...

રફાલ વિમાનોને લઇને ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે. ફ્રાન્સના મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સાથેના રફાલ વિમાન સોદામાં ભ્રષ્ટાચાર થયો છે....

અરબી સમુદ્રમાં પાક. મરીન લુખ્ખાગીરી, દાદાગીરી અને ચાંચીયાગીરી કરીને એક જ સપ્તાહમાં પોરબંદરની ૧૩ બોટ અને ૭૫ માછીમારોને બંદૂકના નાળચે લઇ જતાં માછીમાર સમાજમાં...

સાઉથ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક તંગી અને ભયંકર ફુગાવાને નાથવા માટે ૧૦ લાખ બોલિવરની નવી કરન્સી નોટ રજૂ કરી છે. આની પહેલાં દુનિયાના કોઇ પણ દેશે આટલી...

અમેરિકાના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈરાની સૈન્ય રિવોલ્યુશનરી ગાર્ડ અમેરિકાના પાટનગર વોશિંગ્ટનમાં સૈન્ય મથક પર હુમલો કરવાની ફિરાકમાં છે...

ભારતના યુએન ખાતેના નાયબ કાયમી પ્રતિનિધિ કે. નાગરાજ નાયડુએ જનરલ એસેમ્બલીને સંબોધતા જણાવ્યું હતું કે ભારતે પોતાના નાગરિકોને વેક્સિનેટ કર્યા તેના કરતાં વિશ્વમાં...