
મ્યાંમારમાં મળેલા ગુંદરના એક ટુકડામાં ૧૦ કરોડ વર્ષ અગાઉ ખીલેલું ફૂલ મળી આવ્યું છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ફૂલની ઓળખ એક નવી પ્રજાતિ...
કેનેડાના ઓન્ટારિયોમાં મિસિસાગા ખાતે શનિ-રવિ દરમિયાન કારાસૌગા ફેસ્ટિવલ ઓફ કલ્ચર્સનું આયોજન કરાયું હતું.
સાઉથ અમેરિકામાં આવેલા અરુબામાં એક વ્યક્તિએ ‘નાજુક ગરદન’ વડે ‘ભારેખમ વિક્રમ’ વિક્રમ રચ્યો છે. આ ટાપુ દેશના 49 વર્ષીય પાવરલિફ્ટર એગમન્ડ મોલિનાએ પોતાની ગરદન વડે 9,860 કિલોગ્રામ વજનની બસને 20 મીટર સુધી ખેંચીને નવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે.

મ્યાંમારમાં મળેલા ગુંદરના એક ટુકડામાં ૧૦ કરોડ વર્ષ અગાઉ ખીલેલું ફૂલ મળી આવ્યું છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ફૂલની ઓળખ એક નવી પ્રજાતિ...

સમગ્ર ભારત દેશ ૧૯૭૧માં પાકિસ્તાન સામે મેળવેલા યુદ્ધનો સ્વર્ણિમ વિજયોત્સવ મનાવી રહ્યું છે. પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખનાર આ ઐતિહાસિક યુદ્ધમાં ભારતે હાંસલ...
• કોલ સેન્ટર કૌભાંડમાં ભારતીયની ધરપકડ• સામાજિક કાર્યકર કરિમા બલોચનું શંકાસ્પદ મોત• જો બાઈડેનની ટીમમાં ગુજરાતી વેદાંત પટેલ • ગુજરાતી કાશ પટેલનો CNN સામે પાંચ કરોડ ડોલરનો દાવો• ભારતીય વેપારીની કંપનીનું માત્ર રૂ. ૭૩માં વેચી• નીરવ મોદીના ભાઈ પર...
ઇઝરાયલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર ૨૩મીએ ફરી ગબડી પડી હતી. ઇઝરાયલમાં આગામી વર્ષે ફરી એક ચૂંટણી થશે. અહીં બે વર્ષમાં ચોથી વાર ચૂંટણી યોજાય રહી છે. નેતન્યાહૂના લિકુડ અને સંરક્ષણ પ્રધાન બેની ગેંત્જની બ્લૂ એન્ડ વ્હાઇટ...
પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણને ઇમરાન ખાનની સરકારે આખરે મંજૂરી આપી છે. સ્થાનિક કટ્ટરવાદીઓના ઉગ્ર વિરોધને બાજુમાં મૂકીને ઇમરાન ખાન સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદમાં ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે, જોકે છ મહિના...
ઇથોપિયાના પશ્ચિમ બેનિશાગુલ ગુમુઝ ક્ષેત્રમાં થયેલા નરસંહાર વિષે જાણકારી આપતાં ઇથોપિયાના માનવ અધિકાર પંચે ૨૪મીએ કહ્યું હતું કે, સામૂહિક વંશીય હિંસામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. ૨૪મીએ વહેલી સવારે બંદૂકધારીઓએ બુલે કાઉન્ટીના બેકોજી ગામે હુમલો...

દુનિયામાં ૨૮મી ડિસેમ્બરે કોરોનાના સંક્રમિતોનો આંક ૮ કરોડને પાર થતાં ૮૧૧૪૨૧૧૩ થયો હતો. ૨૯મીના અહેવાલો અનુસાર વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંક ૮૧૮૬૫૯૯૨, કુલ...
ચીને પાકિસ્તાન સાથે ૫૦ લશ્કરી સશસ્ત્ર ડ્રોન વિંગ લૂંગ-૨નો તાજેતરમાં સોદો કર્યો છે. ચીની મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાને મળેલાં આ ચાઈનીઝ ડ્રોન ઊંચાઈએ ભારતીય લશ્કર માટે પરેશાની સર્જશે. જોકે, ભારતીય અધિકારીઓના કહેવા પ્રમાણે ભારત આ ડ્રોનનો...
નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના સૂચન પછી દેશની ૨૭૫ સભ્યો વાળી સંસદ ૧૯મીએ ભંગ કરી દીધી હતી. રાષ્ટ્રપતિના નિર્ણય પ્રમાણે ૩૦ એપ્રિલ અને ૧૦ મેના રોજ બે તબક્કામાં ચૂંટણી થશે. નેપાળની સંસદ ભંગ કરવા મુદ્દે નેપાળની...
દેશ-વિદેશમાં બનેલી ઘટનાઓનું વિહંગાવલોકન...