ત્રિનિદાદ અને ટોબેગોના ભારતીયોને ઓસીઆઇ કાર્ડ

વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રિનિદાદ-ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા, જ્યાં ત્રિનિદાદ-ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર, તેમના 38 મંત્રીઓ અને 4 સાંસદો દ્વારા એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું. અહીં ભારતીય સમુદાયને સંબોધતા...

મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન

ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કર્યું હતું. વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે વડાપ્રધાનનું આ સન્માન કરાયું હતું.

બ્રિટનમાં વિકસાવાયેલી વેક્સિનના માંકડા (Rhesus Macaque) -વાંદરા પર સફળ પ્રયોગ પછી કોરોના વાઈરસની સારવાર બાબતે આશા ઉજળી બની છે. આ પ્રયોગમાં કોઈ આડઅસર વિના...

સ્પેનમાં કોરોના વાઈરસને લીધે આશરે ૨૭ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે તાજેતરના એક અહેવાલે આ સંકટ સમયમાં પણ હકારાત્મક્તા ઊભી કરી છે. સ્પેનમાં ઓટોટ શહેરનાં...

યુનાઈટેડ નેશન્સે કોરોના મહામારીથી વિશ્વમાં તીવ્ર ભૂખમરો સર્જાવા ચેતવણી આપી છે. ઓછામાં ઓછાં ત્રણ ડઝન દેશના ૨૬૫ મિલિયન લોકો ભૂખમરાથી પીડાશે તેમ વર્લ્ડ ફૂડ...

સમસ્ત વિશ્વના દેશો કોરોના સામે લડી રહ્યા છે. વિશ્વમાં વસ્તીના આંકડાની રીતે જોઇએ તો બીજા નંબર પર હોવા છતા ભારતે કોરોના વાઇરસના ફેલાવાને જે રીતે રોક્યો છે,...

યેલ યુનિવર્સિટીના સંશોધકોએ સ્મોકરના કપડાંને કેન્દ્રમાં રાખીને તદ્ન અલગ સંશોધન કર્યું છે. સંશોધન પ્રમાણે જે લોકો સતત સ્મોકિંગ કરે છે એવા લોકોનો સમુહ એકઠો...

કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેની લડાઇમાં ભારતીય સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા દળોએ છેલ્લા આઠ વર્ષથી નાસતાફરતા હિઝબુલ મુદાહિદ્દીનના...

કેન્યા સરકારને કોરોના સંકટ સામે લડવાના પડકારો વચ્ચે હવે ક્વોરેન્ટાઇન કરાયેલા લોકો સાથે થઇ રહેલા વ્યવહાર મુદ્દે વિરોધ અને ટીકાનો સામનો કરવો પડ્યો છે. નૌરોબીમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ઘણા લોકોએ ૧૪ દિવસ પૂરા છતાં બહાર નથી નીકળવા દેવાતા. ત્યાંથી નીકળવાના...

પાકિસ્તાન એરફોર્સના ઈતિહાસમાં પહેલીવાર લઘુમતી હિંદુ સમુદાયનો એક યુવાન સામેલ થયો છે. પાકિસ્તાન એરફોર્સે છઠ્ઠીએ ટ્વિટ કરીને કહ્યું છે કે રાહુલ દેવની એક જનરલ...

વિશ્વભરમાં કોરોના વાઈરસે કહેર વર્તાવ્યો છે. ૧૨મી મેના અહેવાલ પ્રમાણે વિશ્વમાં કોરોનાના ૪૩૦૫૧૮૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બીમારીથી ૨૮૯૮૬૬ લોકોનાં મૃત્યુ...

વૈશ્વિક કોરોના પ્રકોપમાંથી સૌને રાહત મળે, સૌનું કલ્યાણ થાય તે માટે ૮મી મેએ અમેરિકાનાં વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter